પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 11, 2024 11:13 એ એમ (AM) ડિસેમ્બર 11, 2024 11:13 એ એમ (AM)

views 11

પર્વતોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણ જાળવણીમાં પર્વતોની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવા માટે આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી થઈ રહી છે.

પર્વતોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણ જાળવણીમાં પર્વતોની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવા માટે આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી થઈ રહી છે. આ વર્ષની ઉજવણીની થીમ છે "ટકાઉ ભવિષ્ય માટે પર્વતીય ઉકેલો - નવીનતા, અનુકૂલન અને યુવા". ઉલ્લેખનીય છે કે ભારતીય પર્વતારોહણ ફાઉન્ડેશન (IMF)એ ભારતમાં પર્વતારોહણન...

ડિસેમ્બર 11, 2024 10:39 એ એમ (AM) ડિસેમ્બર 11, 2024 10:39 એ એમ (AM)

views 5

અમદાવાદમાં હીટ એન્ડ રનના વધી રહેલા બનાવોને પગલે આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી કરીને નવેમ્બર મહિનામાં કુલ 25 લાખ 25 હજાર રૂપિયાનો દંડ વસુલ્યો

અમદાવાદમાં હીટ એન્ડ રનના વધી રહેલા બનાવોને પગલે શહેરના હાઇવે પર આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર દ્વારા માલ વાહનોના ઓવરલોડિંગ સહિતના વિવિધ નિયમ ભંગના મુદ્દે અને શહેરની અંદર પણ ચાલતા મોટા વાહનો સામે કાર્યવાહી કરીને મેમો આપીને નવેમ્બર મહિનામાં કુલ 25 લાખ 25 હજાર રૂપિયાનો દંડ વસુલ્યો હતો. વાહન ઓવરલોડિંગ માટે 108 લ...

ડિસેમ્બર 11, 2024 10:19 એ એમ (AM) ડિસેમ્બર 11, 2024 10:19 એ એમ (AM)

views 6

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આઠ હત્યા અને દુષ્કર્મ ઉપરાંત અનેક ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડનારા તમામ પોલીસ જવાનોનું ગાંધીનગરમાં સન્માન કર્યું

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આઠ હત્યા અને દુષ્કર્મ ઉપરાંત અનેક ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડનારા તમામ પોલીસ જવાનોનું ગાંધીનગરમાં સન્માન કર્યું હતું. શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રસંશનીય કામગીરી બદલ 172 પોલીસ અધિકારીઓને 12 લાખ 09 હજાર રુપિયાનુ રોકડ ઇનામ આપ્યું ...

ડિસેમ્બર 11, 2024 8:41 એ એમ (AM) ડિસેમ્બર 11, 2024 8:41 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કરશે. આ વર્ષે પુરસ્કાર માટે પાયાના સ્તર પર શાસન અને સમાજના વિકાસની વ્યાપક સિદ્ધિઓને દર્શાવતી વિવિધ શ્રેણીઓમાં કુલ 45 લોકોને પસંદ કરાયા છે, જેમાં ગુજરાતનાં એક પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા...

ડિસેમ્બર 10, 2024 7:42 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 7:42 પી એમ(PM)

views 6

આદિજાતી જન ઉત્કર્ષ મહોત્સવનું અંબાજી ખાતે સમાપન

બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના અધ્યક્ષસ્થાને આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ - ૨૦૨૪નો સમાપન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે આદિવાસી સમાજને માન, મોભો અને સન્માન અપાવ્યું છે. તેમણે સરકારની વિવિ...

ડિસેમ્બર 10, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 7:40 પી એમ(PM)

views 7

ખેડા જીલ્લામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બે વ્યક્તિની ધરપકડ

ઉતરાયણનું પર્વ જેમજેમ નજીક આવી રહ્યું છે, તેમતેમ પોલીસ પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચનારા સામે કડક હાથે કામગીરી કરી રહી છે.ખેડા જિલ્લા પોલીસ દ્વારા અગાઉથી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન કપડવંજથી આઇસર ટેમ્પામાં લઈ જવાતા 4 લાખ 18 હજારના એક હજાર 674 ચાઈનીઝ માંઝા મળી કુલ રૂપિયા 11 લાખ ઉપરાંત...

ડિસેમ્બર 10, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 7:37 પી એમ(PM)

views 6

ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા હવે 13મીના બદલે 17મી માર્ચે પૂર્ણ થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યયમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહની ફેબ્રુઆરી 2025માં લેવાનારી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. હવે આ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે.રાજ્ય સરકાર દ્વારા ધુળેટીની રજા 14મી માર્ચના રોજ જાહેર કરાતા હવે 17મી માર્ચના રોજ સંસ્કૃત, ફારસી, અર...

ડિસેમ્બર 10, 2024 7:31 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 7:31 પી એમ(PM)

views 4

ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૂર્ત વારસાના સંરક્ષણ-સંવર્ધન વિકાસના ક્ષેત્રે રાજ્ય સરકાર અને થાઇલેન્ડની સંસ્થા વચ્ચે કરાર

ગુજરાત આવેલી ચોથી ધમ્મયાત્રાના સભ્યોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ટુરિઝમ લિમિટેડ અને થાઈલેન્ડની બોધગયા વિજાલય-980 સંસ્થા વચ્ચે કરાર થયા છે. ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૂર્ત વારસાના સંરક્ષણ-સંવર્ધન વિકાસના ક્ષેત્રે પર...

ડિસેમ્બર 10, 2024 7:28 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 7:28 પી એમ(PM)

views 6

શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરવાની જાહેરાત

શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે. માત્ર 5 રૂપિયાના નજીવા દરે શ્રમયોગીઓને પૌષ્ટિક ભોજન પૂરું પાડતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ અત્યારે ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.એપ્રિલ-૨...

ડિસેમ્બર 10, 2024 3:16 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 3:16 પી એમ(PM)

views 4

અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી એન.સી.સી.ની દાંડી પથ યાત્રાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રસ્થાન કરાવ્યું હતું

અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી એન.સી.સી.ની દાંડી પથ યાત્રાને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રસ્થાન કરાવ્યું હતું.એનસીસીના 40 યુવાન કેડેટ્સ ૧૪ દિવસમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી ૪૧૦ કિ.મી.ની પદ યાત્રા કરશે.શિક્ષણ રાજ્યમંત્રીએ ગુજરાત એનસીસી કેડેટ્સ દ્વારા વિકસિત ભારત, આત્મનિર્ભરતા, સ્વચ્છ ભાર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.