પ્રાદેશિક સમાચાર

ડિસેમ્બર 12, 2024 7:39 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:39 પી એમ(PM)

views 6

રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ, ૨૦૨૪’ જાહેર કરાયા છે

રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ, ૨૦૨૪’ જાહેર કરાયા છે. જેમાં પ્લેઝર ક્રાફ્ટ/બોટના રજિસ્ટ્રેશન, સર્વે અને ઓપરેશન માટેની પરવાનગી તથા રાજ્યમાં આંતરિક જળમાર્ગો પર સંચાલિત બોટના નિયમન માટેના નિયમોનો સમાવેશ થાય છે. આ નિયમ અનુસાર રાજ્યના પ...

ડિસેમ્બર 12, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:37 પી એમ(PM)

views 7

એન્જીનિયરીંગ અને ફાર્મસી અભ્યાસક્રમ માં પ્રવેશ માટેની પરીક્ષા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ -ગુજકેટ -2025 માટે 17 થી 31 ડીસેમ્બર દરમિયાન ઓનલાઇન આવેદનપત્ર ભરી શકાશે.

એન્જીનિયરીંગ અને ફાર્મસી અભ્યાસક્રમ માં પ્રવેશ માટેની પરીક્ષા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ -ગુજકેટ -2025 માટે 17 થી 31 ડીસેમ્બર દરમિયાન ઓનલાઇન આવેદનપત્ર ભરી શકાશે. પરીક્ષા અંગેની માહિતી પુસ્તિકા અને ઓનલાઇન આવેદનપત્ર ભરવાની સૂચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.or...

ડિસેમ્બર 12, 2024 7:35 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:35 પી એમ(PM)

views 6

અમદાવાદ જીલ્લાના સાણંદમાં મદરેસામાં કામ કરતા આદિલ નામના એક શંકાસ્પદ વ્યક્તિની રાષ્ટ્રીય તપાસ એજન્સી – એનઆઇએ એ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી

અમદાવાદ જીલ્લાના સાણંદમાં મદરેસામાં કામ કરતા આદિલ નામના એક શંકાસ્પદ વ્યક્તિની રાષ્ટ્રીય તપાસ એજન્સી – એનઆઇએ એ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદી સંગઠન જૈશે – એ મોહંમદ સાથેના કનેકશનને લઇને શંકાસ્પદ વ્યક્તીની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહીતી મુજબ આદિબ જૈશે – એ મોહંમદ નામના આતંકી સંગઠન ...

ડિસેમ્બર 12, 2024 7:34 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:34 પી એમ(PM)

views 18

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં પીએમજેએવાય – મા યોજનાની સમીક્ષા બેઠક મળી હતી

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં પીએમજેએવાય – મા યોજનાની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં આ યોજનાની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, પીએમજેએવાય મા યોજનામાં પૈસાની લાલચમાં દર્દીઓ સાથે ગેરરીતી આચરતા લોકો માટે નવી માર્ગદર્શિકામાં પુરતું ...

ડિસેમ્બર 12, 2024 7:33 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:33 પી એમ(PM)

views 4

રાજયમાં કૃષિ ક્ષેત્રમાં ખેડૂત અને ખેતીના સર્વાંગી વિકાસથી ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે

રાજય સરકારના સેવા, સુશાસન અને સમર્પણના બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષમાં પર્દાપણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં કૃષિ ક્ષેત્રમાં ખેડૂત અને ખેતીના સર્વાંગી વિકાસથી ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. રાજય સરકારના સુશાસનના આજે બે વર્ષ પૂ...

ડિસેમ્બર 12, 2024 7:30 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:30 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજય સરકારના વિવિધ વિભાગોમાં નિમણુંક પામેલા 580 યુવાનોને નિમણુકપત્રો એનાયત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજય સરકારના વિવિધ વિભાગોમાં નિમણુંક પામેલા 580 યુવાનોને નિમણુકપત્રો એનાયત કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના નેતૃત્વવાળી વર્તમાન રાજય સરકારના બે વર્ષ પૂર્ણ થઇ તૃતીય વર્ષમાં પદાર્પણ અવસરે આજે મહાત્મા મંદિરમાં સમારોહ યોજાયો હતો. ગાંધીનગરમાં નિયુક્ત પ્રમાણપત્ર...

ડિસેમ્બર 12, 2024 7:28 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 7:28 પી એમ(PM)

views 6

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના બીજી ટર્મમાં બે વર્ષ પુર્ણ કર્યા છે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના બીજી ટર્મમાં બે વર્ષ પુર્ણ કર્યા છે.. આ બે વર્ષની ઉજવણી ગરીબ, યુવાન, અન્નદાતા અને નારી શક્તિના વિકાસની વસ્તુ પર યોજાવણાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ બે વર્ષઃ સેવા , સમર્પણ અને સુશાનના શિર્ષક સાથેના એક પુસ્તકનું પણ ગાંધીનગર ખાતે વિમોચન કર્યુ હતું.

ડિસેમ્બર 12, 2024 6:17 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 6:17 પી એમ(PM)

views 4

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં.૨ ઉપર ૧૩મી અને ૧૪મી ડિસેમ્બરે આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં.૨ ઉપર ૧૩મી અને ૧૪મી ડિસેમ્બરે આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે. જેથી ફાયરિંગ રેન્જમાં કોઇપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા પશુઓને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યક્તિ ફાયરિંગ રેન્જમાં પ્રવેશ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવ...

ડિસેમ્બર 12, 2024 6:16 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 6:16 પી એમ(PM)

views 8

અરવલ્લી જિલ્લાના વિવિધ જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે

અરવલ્લી જિલ્લાના વિવિધ જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. હાલ ખેડૂતોએ બટાકા તેમજ ઘઉંના પાકનું વાવેતર કર્યું હોવાથી તેમની માંગ મુજબ,મોડાસાના માઝમ, શામળાજીના મેશ્વો, માલપુરના વાત્રક સહિતના જળાશયોમાંથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોને લાભ થશે.

ડિસેમ્બર 12, 2024 6:14 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 6:14 પી એમ(PM)

views 48

અમદાવાદમાં 20 અને 21 ડિસેમ્બરના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી ખાતે “ટેક એક્સ્પો ગુજરાત 2024” યોજાશે

અમદાવાદમાં 20 અને 21 ડિસેમ્બરના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી ખાતે “ટેક એક્સ્પો ગુજરાત 2024” યોજાશે. આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ સહભાગીઓ ભાગ લેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેનું ઉદઘાટન કરશે. આ પ્રદર્શન ઉદ્યોગોમાં સહયોગ, નવીનતા અને ડિજિટલ પરિવર્તનને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના IT ક્ષેત્રના વિકાસ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.