પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 10, 2025 7:11 પી એમ(PM)

views 11

જંત્રી મામલે કોઇને પણ અન્યાય ન થાય તેની સરકાર ખાસ તકેદારી રાખશે :મંત્રી ઋષિકેશ પટેલ

જંત્રી મામલે કોઇને પણ અન્યાય ન થાય તેની સરકાર ખાસ તકેદારી રાખશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં જંત્રી અંગેના સરકારના નિર્ણય અંગે પત્રકારો દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈએ જંત્રીમાં સમય...

જાન્યુઆરી 10, 2025 7:09 પી એમ(PM)

views 10

ગોધરામાં પોલીસ ભરતી પ્રક્રિયાના આજે ત્રીજા દિવસે દાહોદ, છોટાઉદેપુર અરવલ્લી જિલ્લાના એક હજાર કરતાં વધુ ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ભાગ લીધો

ગોધરામાં પોલીસ ભરતી પ્રક્રિયાના આજે ત્રીજા દિવસે દાહોદ, છોટાઉદેપુર અરવલ્લી જિલ્લાના એક હજાર કરતાં વધુ ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ભાગ લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં 15 સ્થળોએ 12 હજાર 472 ઉમેદવારો માટેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આજે ગોધરા ખાતે 1 હજાર 600 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.

જાન્યુઆરી 10, 2025 7:06 પી એમ(PM)

views 14

અમદાવાદના થલતેજની ઝેબર શાળામાં એક વિદ્યાર્થિનીનું મોત થયું

અમદાવાદના થલતેજની ઝેબર શાળામાં એક વિદ્યાર્થિનીનું મોત થયું છે. ધોરણ 3 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શાળાની સીડી ચડતી વખતે અચાનક છાતીમાં દુખાવો થતાં તેણી ત્યાં જ ઢળી પડી હતી. તાત્કાલિક આ વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જ...

જાન્યુઆરી 10, 2025 7:05 પી એમ(PM)

views 12

મહીસાગર જિલ્લામાં આજે જિલ્લાકક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન થયું

મહીસાગર જિલ્લામાં આજે જિલ્લાકક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન થયું. માતા અને બાળ મરણ, કુપોષણમાં ઘટાડો તેમજ બિનચેપી રોગોને અટકાવવા માટે અસરકારક આયોજન તથા અમલ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને આ પરિષદ યોજાઇ. આ પરિષદમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, છેવાડાનો એકપણ વ્યક્તિ આરોગ્યની સુવિધાથી વંચિત ન રહે તે મા...

જાન્યુઆરી 10, 2025 7:02 પી એમ(PM)

views 10

ગુણોત્સવના બીજા તબક્કા અંતર્ગત ડાંગ જિલ્લામાં ચાર સોપાનમાં શાળા મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

ગુણોત્સવના બીજા તબક્કા અંતર્ગત ડાંગ જિલ્લામાં ચાર સોપાનમાં શાળા મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 403 પ્રાથમિક શાળા, 49 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્વમૂલ્યાંકન, વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સરદાર વિદ્યાલય ખા...

જાન્યુઆરી 10, 2025 6:30 પી એમ(PM)

views 13

“રાષ્ટ્રીય યુવા દિવસ”ને અનુલક્ષીને ખેડા જિલ્લાના નડિયાદની ભગત એન્ડ સોનાવાલા લો કોલેજ ખાતે કાયદાના વિધાર્થીઓ માટે ખાસ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ

"રાષ્ટ્રીય યુવા દિવસ" ને અનુલક્ષીને ખેડા જિલ્લાના નડિયાદની ભગત એન્ડ સોનાવાલા લો કોલેજ ખાતે કાયદાના વિધાર્થીઓ માટે ખાસ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત રીલ ...

જાન્યુઆરી 10, 2025 6:26 પી એમ(PM)

views 24

આગામી 24 કલાક બાદ ઠંડીમાંથી રાહત મળશે તો આગામી 12 જાન્યુઆરીથી ફરી એક વખત તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે:હવામાન વિભાગ

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ ઠંડીમાંથી રાહત મળશે તો આગામી  12 જાન્યુઆરીથી ફરીએક વખત તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે.જેથી ઠંડીમાં વધારોથશે. હવામાન વિભાગના નિયામક  એ કે દાસના જણાવ્યા અનુસાર બે દિવસ બાદ વેસ્ટનડીસ્ટેન્સ ની અસરો પૂર્ણ થતા ફરી એક વખત ઠંડીનો અનુભવ થશે

જાન્યુઆરી 10, 2025 6:24 પી એમ(PM)

views 19

ટેકનોલોજીના સમન્વય સાથે આરંભાયેલુ આ પ્રદર્શન કાપડ ઉદ્યોગને વઘુ આધુનિકબનાવશે : કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ

સુરત આંતરરાષ્ટ્રીય કાપડ પ્રદર્શનનું  ઉદઘાટન કરતાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે ટેકનોલોજીના સમન્વય સાથે આરંભાયેલુ આ પ્રદર્શન કાપડ ઉદ્યોગને વઘુ આધુનિક બનાવશે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર કાપડ ઉધ્યોગની મશીનરીને આવરી લેનારુ  ‘સીટેક્ષ’ શ્રેણીનું ...

જાન્યુઆરી 10, 2025 6:22 પી એમ(PM)

views 27

સમગ્ર રાજ્યમાં “પોષણ ઉડાન -2025” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે

સમગ્ર રાજ્યમાં “પોષણ ઉડાન -2025” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાકક્ષાએ પોષણ ઉત્સવ કાર્યક્રમમાં વિવિધ વાનગીઓના પ્રદર્શન સાથે સ્પર્ધા યોજાઇહતી. જ્યારે કચ્છના આડેસર સેજાના પોષણ ઉત્સવ કાર્યક્રમમાં૧૫૦ જેટલી વાનગીઓની સ્પર્ધામાં પ્રથમ ૩ વિજેતાને પ્રમાણપત્ર અપાય...

જાન્યુઆરી 10, 2025 4:38 પી એમ(PM)

views 12

એચએમવીપી વાઇરસ ચેપી છે જેને કારણે તકેદારી રાખવાની જરૂર છે :રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે એચએમવીપી વાઇરસ ચેપી છે જેને કારણે તકેદારી રાખવાની જરૂર છે. ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચિત કરતાં આરોગ્ય મત્રીએ કહ્યું હતું કે આ વાઇરસથી ગભરાવવાની કોઇ જરૂર નથી. તાવ, શરદી કે ખાંસી અને ગળામાં દુખાવો હોય તો તેવા વ્યક્તિઓથી દૂર રહેવાની પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.