પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 1, 2025 6:30 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:30 પી એમ(PM)

views 3

નવા વર્ષની ઉજવણી દરમિયાન રાજ્યમાંથી કેટલાંક જિલ્લાઓમાં ગુના કરેલા લોકોને પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી

નવા વર્ષની ઉજવણી દરમિયાન રાજ્યમાંથી કેટલાંક જિલ્લાઓમાં ગુના કરેલા લોકોને પોલીસે પકડીને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અમદાવાદ શહેર પોલીસે ગઈરાત્રે પ્રોહિબિશનનાં 218 કેસ નોંધ્યાં છે. તો, ડિંક એન્ડ ડ઼્રાઈવનાં 223 કેસ પકડ્યાં છે. સિંધુ ભવન રોડ પરથી ડ્રગ્સ અંગે ઝડપાયેલા લોકોનો બોડકદેવ પોલીસ વિભાગમાં ગુનો ન...

જાન્યુઆરી 1, 2025 6:28 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 6:28 પી એમ(PM)

views 3

સમગ્ર રાજ્યમાં ૨૦૨૫માં વિવિધ સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો

સમગ્ર રાજ્યમાં ૨૦૨૫માં વિવિધ સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની પ્રથમ બેઠકમાં સંવિધાનનો અમૃતમહોત્સવ- અને કટોકટીના ૫૦ વર્ષ, સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતી , ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી અને અટલ બિહારી...

જાન્યુઆરી 1, 2025 3:28 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 3:28 પી એમ(PM)

views 5

મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા નજીકનાં ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવક થઈ રહી છે

મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા નજીકનાં ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવક થઈ રહી છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે દરરોજ કપાસની 11 ગાડીઓની આવક થઈ રહી છે. જેમાં સરેરાશ ભાવ રૂપિયા 1450 થી 1500 રૂપિયા સુધીના રહ્યા હતા. એપ્રિલ મહિના સુધી વેચાણ ચાલશે. ખેડૂતોને સારા પ્રમાણમાં પોષણક્...

જાન્યુઆરી 1, 2025 3:26 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 3:26 પી એમ(PM)

views 7

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે 2025 ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે 2025 ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વહેલી સવારની નવા વર્ષની મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. આજના નવા વર્ષા આરંભે શ્રધ્ધાળુઓએ પોતાના પરિવાર અને દેશની અને રાજ્યની પ્રગતિ માટેની પ્રાર્થના કરી હતી. જ્યારે પ્રથમ ...

જાન્યુઆરી 1, 2025 3:24 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 3:24 પી એમ(PM)

views 9

બનાસકાંઠાના સુઈગામના ઉચોસણ અને સોનેથ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણના મોત

બનાસકાંઠાના સુઈગામના ઉચોસણ અને સોનેથ ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણના મોત થયા છે. ભારતમાલા રોડ ઉપર લકઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.નવા વર્ષના પ્રારંભે રાત્રિના બે વાગ્યાના અરસામાં આ અકસ્માત થયો હતો.

જાન્યુઆરી 1, 2025 3:20 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 3:20 પી એમ(PM)

views 2

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે ચાર લોકોના મોત થયાં

સુરતના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ કંપનીમાં પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે ચાર લોકોના મોત થયાં છે. કંપનીના ફોરેક્સ બે પ્લાન્ટમાં રો મટીરીયલ લઈ જતી પાઇપમાં ખામી સર્જાતા આ દુર્ઘટના ઘટી હતી.આ રો-મટીરીયલ ચાર લોકો પર પડ્યું હતું અને તેના જ કારણે ચાર કામદારો ઘટના સ્થળ પર મોત થયા હતા..આગમાં...

જાન્યુઆરી 1, 2025 3:17 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 3:17 પી એમ(PM)

views 3

ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરીને નવો જીલ્લો બનાવવા અંગે ચર્ચા કરાઇ

ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરીને નવો જીલ્લો બનાવવા અંગે ચર્ચા કરાઇ હતી. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, કેબિનેટની બેઠકમાં બે નવાં જિલ્લા બનાવવા અંગે મંજૂરી અપાઇ છે જોકે મુખ્યમંત્રી કક્ષાએથી આ અંગેની સત્તાવાર જાહેરાત કર...

ડિસેમ્બર 31, 2024 7:27 પી એમ(PM) ડિસેમ્બર 31, 2024 7:27 પી એમ(PM)

views 5

રાજ્યમાં પેયજળની સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત્ વેબસાઈટ પર ગત છ વર્ષમાં 99.92 ટકા રજૂઆતોનો ઉકેલ કરાયો છે

રાજ્યમાં પેયજળની સમસ્યાઓના નિવારણ માટે કાર્યરત્ વેબસાઈટ પર ગત છ વર્ષમાં 99.92 ટકા રજૂઆતોનો ઉકેલ કરાયો છે.સત્તાવાર યાદી મુજબ, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પેયજળને લાગતી સમસ્યાને ત્વરાએ નિકાલ લાવવા પાણી પૂરવઠા વિભાગ દ્વારા 1916 ટૉલ ફ્રી નંબર અને www.watersupply.gujarat.gov.in વેબસાઈટ અમલી બનાવવામાં આવી...

ડિસેમ્બર 31, 2024 7:25 પી એમ(PM) ડિસેમ્બર 31, 2024 7:25 પી એમ(PM)

views 5

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, “પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઔષધીય વૃક્ષ અને છોડના વાવેતર માટે વિશેષ રૂચિ લે તે સમયની માગ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, “પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઔષધીય વૃક્ષ અને છોડના વાવેતર માટે વિશેષ રૂચિ લે તે સમયની માગ છે.” આયુર્વેદ વ્યાસપીઠ સંસ્થાના ગુજરાત રાજ્યના આગેવાનો સાથે ગાંધીનગરના રાજભવન ખાતે મુલાકાત દરમિયાન શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું હતું.દરમિયાન, રાજ્યપાલશ્રીએ આયુર્વેદના આહારશ...

ડિસેમ્બર 31, 2024 7:20 પી એમ(PM) ડિસેમ્બર 31, 2024 7:20 પી એમ(PM)

views 3

રાજ્ય વસ્તુ અને સેવા કર- GST વિભાગે અમદાવાદમાં ભંગારના વેપારીઓ પાસેથી એક કરોડ 86 લાખ રૂપિયાની કરચોરી પકડી પાડી છે

રાજ્ય વસ્તુ અને સેવા કર- GST વિભાગે અમદાવાદમાં ભંગારના વેપારીઓ પાસેથી એક કરોડ 86 લાખ રૂપિયાની કરચોરી પકડી પાડી છે. સત્તાવાર યાદી મુજબ, GST વિભાગની અન્વેષણ શાખાને મળેલી માહિતી અને આનુશાંગિક સંશોધનના આધારે 24 ડિસેમ્બરે અમદાવાદના ભંગારના વેપાર સાથે સંકળાયેલા 2 વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ...