પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 29, 2025 9:23 એ એમ (AM)

views 9

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો દીક્ષાંત સમારોહ આજે રાજપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાશે.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 17મો દીક્ષાંત સમારોહ આજે રાજપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાશે. યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમોના 766 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે આ દીક્ષાંત સમારોહમાં કુલ 23 સુવર્ણ ચંદ્રક અને 4 રજત ચંદ્રક સ...

જાન્યુઆરી 29, 2025 9:08 એ એમ (AM)

views 6

સીવીએમ યુનિવર્સિટીનો આજે દ્વિતીય પદવીદાન સમારોહ યોજાશે

ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) યુનિવર્સિટીનો દ્વિતીયપદવીદાન સમારોહ આજે સાંજના ૦૬-૦૦ વાગે શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે. શૈક્ષણિક વર્ષ૨૦૨૪ની બેચના ઉતિર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને પદવી એનાયક કરવામાં આવશે.  જેમાં ૪૫ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક, અનુસ્નાતકતથા પીએચ.ડી સાથે કુલ ૨૫૫૮ પદવી એનાયત કરાશે. આ સમારોહમાં મુખ્ય ...

જાન્યુઆરી 29, 2025 8:59 એ એમ (AM)

views 7

ટેક્નોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવનમૂલ્યો સાથે જોડાયેલી હોય. – રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ટેક્નોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવનમૂલ્યો સાથે જોડાયેલી હોય. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના 14મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વિદ્યાર્થીઓને ટેકનિકલ પ્રગતિ સાથે નૈતિકતા, ઈમાનદારી અને કરુણા જેવા જીવનમૂલ્યો અપનાવવા અનુરોધ ...

જાન્યુઆરી 29, 2025 8:44 એ એમ (AM)

views 22

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે. આ બેઠકમાં વિધાનસભા અંદાજપત્ર સત્રમાં રજૂ થનાર વિધેયકો અંગે ચર્ચા થશે. આ ઉપરાંત મહાકુંભ માટેની બસો તથા મુખ્યમંત્રીના પ્રવાસ સંદર્ભેની ચર્ચા તેમજ બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લા વિભાજન બાદ મળેલી રજૂઆતો બાબતે સમીક્ષા કરાશે. સ્થાનિક સ્વરાજની...

જાન્યુઆરી 28, 2025 7:47 પી એમ(PM)

views 8

રાજકોટમાં રમાઈ રહેલી ભારત અને ઈઁગ્લેન્ડ વચ્ચેની ટી-ટવેન્ટી મેચમાં ભારતે ટોસ જીતીને ફિંલ્ડીંગ પસંદ કરી

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે.ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે.

જાન્યુઆરી 28, 2025 7:45 પી એમ(PM)

views 11

સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી એક સપ્તાહ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવતા પવનના કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે, જેથી ઠંડી અચાનક ઘટી છે. અરબ સાગરનો ભેજ રાજ્ય તરફ આવતા આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવર...

જાન્યુઆરી 28, 2025 7:41 પી એમ(PM)

views 22

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, “વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી યુવાનોની છે”

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, “વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સ્વર્ણિમ યુગના સ્વપ્નને સાકાર કરવાનું સૌભાગ્ય અને જવાબદારી આજના યુવાનોની છે.” તેમણે ઉમેર્યું, “ભૂતકાળમાં ફિલ્મોમાં જોયેલી A.I.અને રૉબોટિક્સની વાત આજે હકીકત બનવા જઈ રહી છે. અમદાવાદની ગુજરાત ટેક્નોલૉજિકલ...

જાન્યુઆરી 28, 2025 7:36 પી એમ(PM)

views 18

રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં મગફળીની 6 હજાર 700 કરોડ રૂપિયાની વિક્રમજનક ખરીદી કરી

રાજ્યભરમાં હાલમાં મગફળી અને સોયાબિન સહિતના ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે.તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી 6 હજાર 700 કરોડ રૂપિયાની કિંમતની 10 લાખ મેટ્રિક ટન મગફળીની વિક્રમજનક ખરીદી કરવામાં આવી છે. જ્યારે 252 કરોડ રૂપિયાની કિમતની 51 હજાર 400 મેટ્રિક ટનથી વધુ સોયાબિનની ખરીદી થઈ છે....

જાન્યુઆરી 28, 2025 3:07 પી એમ(PM)

views 14

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે.આ મેચ સાંજે સાત વાગે શરૂ થશે.શનિવારે ચેન્નાઈમાં બીજી મેચ બે વિકેટથી જીતીને ભારત પાંચ મેચની ટી20 શ્રેણીમાં 2-0થી આગળ છે.બંને ટીમે ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી.ભારતે ઇજાગ્ર...

જાન્યુઆરી 28, 2025 3:05 પી એમ(PM)

views 25

રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “યુવાનોની પ્રતિભા બહાર લાવવા અને તેને વિકસાવવા સરકાર તેમની સાથે છે.”

રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “યુવાનોની પ્રતિભા બહાર લાવવા અને તેને વિકસાવવા સરકાર તેમની સાથે છે.” ગાંધીનગરમાં આવેલી NFSU- રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં યોજાયેલા બ્રિક્સ યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશીપ પ્રિ-કન્સલ્ટેશન કાર્યક્રમમાં રાજપૂતે આ મુજબ જણાવ્યું હતું. ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.