પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 30, 2025 8:02 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 8:02 પી એમ(PM)

views 4

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે યમુના નદીના પાણીમાં ઝેર ભેળવવા સંબંધિત મામલામાં ચૂંટણી પંચ દ્વારા પૂરાવા માગવા અંગે સવાલ કર્યા છે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે યમુના નદીના પાણીમાં ઝેર ભેળવવા સંબંધિત મામલામાં ચૂંટણી પંચ દ્વારા પૂરાવા માગવા અંગે સવાલ કર્યા છે. પંચે અરવિંદ કેજરીવાલને આ આરોપ મામલે પૂરાવા રજૂ કરવા કહ્યું છે. શ્રી કેજરીવાલે આજે દિલ્હીમાં માધ્યમો સાથેના સંવાદમાં કહ્યું, તેઓ ચૂંટણી પંચને ઍમૉનિયાયુ...

જાન્યુઆરી 30, 2025 7:28 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:28 પી એમ(PM)

views 5

કાયદા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજયની તમામ ચેરીટી કમિશ્નરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ‘‘’’ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો

કાયદા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજયની તમામ ચેરીટી કમિશ્નરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ‘‘’’ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો. ટ્રસ્ટીઓ હવે charitycommissioner.gujarat.gov.in વેબસાઇટ દ્વારા વધુ સરળતાથી ‘‘ઇ પેમેન્ટ’’ કરી શકશે. સમગ્ર રાજ્યમાં અંદાજીત 2 કરોડ 76 લાખ ટ્રસ્ટો નોંધાયેલા છે. જ...

જાન્યુઆરી 30, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:26 પી એમ(PM)

views 5

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે ભાજપની સંસદીય બૉર્ડની બેઠક યોજાઈ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે ભાજપની સંસદીય બૉર્ડની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચૂંટણીના ઉમેદવારો અંગે તેમજ અગાઉ ભાજપ દ્વારા યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં આવેલા નામની ચર્ચા કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે...

જાન્યુઆરી 30, 2025 7:23 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:23 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને 30 એપ્રિલ,2025 સુધીમાં તમામ કમિશ્નરેટમાં અને રાજ્યભરમાં શક્ય તેટલી વહેલી તકે ત્રણ નવા ફોજદારી કાયદાઓનો 100 ટકા અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સરકારને 30 એપ્રિલ,2025 સુધીમાં તમામ કમિશ્નરેટમાં અને રાજ્યભરમાં શક્ય તેટલી વહેલી તકે ત્રણ નવા ફોજદારી કાયદાઓનો 100 ટકા અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આજે નવી દિલ્હીમાં શ્રી શાહે રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી, જે...

જાન્યુઆરી 30, 2025 7:21 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:21 પી એમ(PM)

views 11

સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ-51ના લિંબડી-ધ્રાંગધ્રાને પેવ્ડ શોલ્ડર કોન્ફિગરેશન સાથે બે લેનમાં અપગ્રેડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 1001 કરોડ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી

સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ-51ના લિંબડી-ધ્રાંગધ્રાને પેવ્ડ શોલ્ડર કોન્ફિગરેશન સાથે બે લેનમાં અપગ્રેડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 1001 કરોડ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકકરીએ સોશિયલ મિડીયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. રાજ્યમાં...

જાન્યુઆરી 30, 2025 7:20 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:20 પી એમ(PM)

views 3

શહીદ દિન અંતર્ગત આજે દેશની સાથે સાથે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે

શહીદ દિન અંતર્ગત આજે દેશની સાથે સાથે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. 30 મી જાન્યુઆરી 1948ના દિવસે દિલ્હીમાં સાંજે પાંચ અને 17 મિનિટે ગાંધીજીની હત્યા કરાઈ હતી. જેથી દર વર્ષે 30 જાન્યુઆરીનાં રોજ તે જ સમયે પોરબંદરમાં બાપુના જન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભાનું આય...

જાન્યુઆરી 30, 2025 7:18 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:18 પી એમ(PM)

views 2

છોટાઉદેપુર જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી માસની 2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે

છોટાઉદેપુર જિલ્લામાં આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી માસની 2025 ની ઉજવણી કરવામાં આવી રહી છે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી છોટાઉદેપુરના અધ્યક્ષસ્થાને આરટીઓ છોટાઉદેપુરની ટીમ દ્વારા બોડેલી અલી ખેરવા ચોકડી પાસે બાઇક ચાલકોને ફ્રી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને લોકોને માર્ગ સલામતી અંગે ...

જાન્યુઆરી 30, 2025 7:17 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:17 પી એમ(PM)

views 3

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ 2024-25ના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ 2024-25ના વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય અભેસિંહ તડવી અને જેતપુર પાવીના ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા દ્વારા 588 લાભાર્થીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા.

જાન્યુઆરી 30, 2025 7:16 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:16 પી એમ(PM)

views 5

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી છે. જેમાં સૂચિત નવા જિલ્લાનું મુખ્યમથક થરાદ રહેશે. જેમાં થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ અને ભાભર એમ મળીને કુલ આઠ તાલુકા રહેશે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લાનું મુખ્યમથક પાલનપુર રહેશે. ઉપરોક્ત જાહેરાત સબંધે ...

જાન્યુઆરી 30, 2025 7:13 પી એમ(PM) જાન્યુઆરી 30, 2025 7:13 પી એમ(PM)

views 5

જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીએ આજે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું

જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદીએ આજે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું એક હજાર 493 કરોડ રૂપિયાનું અને 325 કરોડ 94 લાખ રૂપિયાની પૂરાંત સાથેનું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. કમીશ્નર દ્વારા 11 કરોડ રૂપિયાના નવા કર સૂચવવામાં આવ્યા છે અને અનેક નવા વિકાસલક્ષી કામોનો ...