પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 26, 2025 8:30 એ એમ (AM)

views 10

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમાર પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને ઘરે પરત ફરતાં પરિવાર ભાવુક બન્યો હતો.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમાર પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને ઘરે પરત ફરતાં પરિવાર ભાવુક બન્યો હતો. મુક્ત થયેલા માછીમારોએ પાકિસ્તાનની જેલમાં બંધ અન્ય માછીમારોને પણ છોડાવવા ભારત સરકારને અપીલ કરી હતી.

ફેબ્રુવારી 26, 2025 8:29 એ એમ (AM)

views 9

ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા સંગ્રહાલય આગામી પહેલા માર્ચથી મુલાકાતીઓ માટે બંધ રહેશે.

ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા સંગ્રહાલય આગામી પહેલા માર્ચથી મુલાકાતીઓ માટે બંધ રહેશે. ડાંગનાં અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે, સાપુતારા સંગ્રહાલયના નવીનીકરણ અને આધુનિકીકરણના કામના કારણે પહેલી માર્ચથી અનિશ્ચિત સમય સુધી આ સંગ્રહાલય બંધ રહેશે.

ફેબ્રુવારી 26, 2025 8:27 એ એમ (AM)

views 22

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શ અને મૂલ્યોને પુનઃઉજાગર થાય તે સમયની માગ હોવા પર ભાર મૂક્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શ અને મૂલ્યોને પુનઃઉજાગર થાય તે સમયની માગ હોવા પર ભાર મૂક્યો હતો. ગાંધીનગરથી રાજ્યના તમામ સરકારી, અનુદાનિત અને સૅલ્ફ ફાઈનાન્સ કૉલેજના વિદ્યાર્થીઓ માટે શરૂ થયેલી ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ...

ફેબ્રુવારી 26, 2025 8:26 એ એમ (AM)

views 20

આજે અમદાવાદનો 614મો સ્થાપના દિવસ, શહેરમાં પ્રથમવાર નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નિકળશે.

અમદાવાદ શહેરનો આજે 614મો સ્થાપના દિવસ છે. આજના દિવસે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે. શહેરની સ્થાપના બાદ પહેલી વાર યોજાનારી આ નગરયાત્રાનું સવારે સાડા 7 વાગ્યે ભદ્રકાળી માતાના મંદિર ખાતેથી પ્રસ્થાન થશે. દરમિયાન આજે સવારે 7 વાગ્યાથી ભદ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા, માણેકચોક, માંડવીની પોળ થઈને મ્...

ફેબ્રુવારી 26, 2025 8:18 એ એમ (AM)

views 11

વિશ્વ સ્તરની ટેબલ ટેનિસ સ્પર્ધા આજથી વડોદરામાં યોજાશે.

વિશ્વ સ્તરની ટેબલ ટેનિસ સ્પર્ધા આજથી વડોદરામાં યોજાશે. ચાર દિવસ ચાલનારી વર્લ્ડ ટેબલ ટેનિસ કંન્ટેન્ડર વડોદરાની આ આંતર-રાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રીલંકા, કોરિયા, સંયુક્ત રાજ્ય અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને એન્ટિગુઆ અને બાર્બુડા સહિત આઠ દેશના સ્પર્ધકો સાથે 165 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. ભારતના ટોચના ક્...

ફેબ્રુવારી 26, 2025 8:16 એ એમ (AM)

views 30

રાજ્યમાં આવતીકાલથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આખરી ઓપ અપાયો છે.

રાજ્યમાં આવતીકાલથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આખરી ઓપ અપાયો છે.અમદાવાદ ગ્રામ્યનાં જિલ્લા શિક્ષણ અધિકારી કૃપા ઝાએ જણાવ્યું, આ વર્ષે દરેક કેન્દ્ર પરના CCTV કેમેરા પર નજર રાખવા પરીક્ષા દરમિયાન એક વ્યક્તિ સતત નિરીક્ષણ કરશે. ઉલ્લેખનીય છે કે, અમ...

ફેબ્રુવારી 26, 2025 8:12 એ એમ (AM)

views 19

રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારણા પંચને કાર્યરત્ કરવા મંજૂરી આપી.

રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત્ કરવા મંજૂરી આપી છે. સત્તાવાર યાદી મુજબ, વહીવટી સુધારણાના વિવિધ પાસાંઓ અંગે આ પંચ 2 વર્ષ સુધીમાં અભ્યાસ પૂર્ણ કરી સમયાંતરે પોતાની ભલામણ સરકારમાં રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર-સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં મુખ્યસચિવ સહિત પાંચ...

ફેબ્રુવારી 26, 2025 8:10 એ એમ (AM)

views 24

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ચાર દિવસ રાજ્યનાં પ્રવાસે આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ચાર દિવસ રાજ્યનાં પ્રવાસે આવશે. સુશ્રી મુર્મૂ આજે સાંજે નર્મદા એકતાનગરના હેલિપેડ ખાતેથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેશે. ત્યાં પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વૉલ ઑફ યુનિટી ખાતે સુશ્રી મુર્મૂનું સ્વાગત કરાશે. દરમિયાન તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં વ્યૂઈંગ ગૅલરી, પદપૂજા, પ્ર...

ફેબ્રુવારી 25, 2025 7:48 પી એમ(PM)

views 11

પાકિસ્તાનથી પરત ફરેલા ગુજરાતનાં માછીમારો માદરે વતન પહોંચ્યાં

રાજ્યના આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં અનુસૂચિત જનજાતિના 6 લાખ 83હજારથી વધુ વિદ્યાર્થીઓને 1 હજાર 465 કરોડ રૂપિયાથી વધુની શિષ્યવૃત્તિ અપાઈ છે.વિધાનસભામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાબંધ કરવા અ...

ફેબ્રુવારી 25, 2025 7:44 પી એમ(PM)

views 17

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટાના વિદ્યાર્થીઓને કોઈ અસર ન થવાની શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ખાતરી આપી 

રાજ્યના આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે પોસ્ટ મેટ્રિકશિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં અનુસૂચિત જનજાતિના 6 લાખ 83હજારથી વધુ વિદ્યાર્થીઓને 1 હજાર 465 કરોડ રૂપિયાથી વધુની શિષ્યવૃત્તિ અપાઈ છે.વિધાનસભામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાબંધ કરવા અં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.