પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 23, 2025 8:23 એ એમ (AM)

views 20

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયના સંસ્કૃત, ભારતીય વિદ્યા અનુસ્નાતક વિભાગ અને શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાન મંદિર પાટણના ઉપક્રમે આયોજિત 22મો ત્રિ-દિવસીય અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયના સંસ્કૃત, ભારતીય વિદ્યા અનુસ્નાતક વિભાગ અને શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાન મંદિર પાટણના ઉપક્રમે આયોજિત 22મો ત્રિ-દિવસીય અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. કિશોર પોરિયાએ હેમચંદ્રાચાર્યજી ર...

ફેબ્રુવારી 23, 2025 8:20 એ એમ (AM)

views 31

રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પોરબંદરના મજીવાણા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ- PGVCLનું નવું સબ-ડિવિઝન બનાવવાની જાહેરાત કરી છે.

રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પોરબંદરના મજીવાણા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ- PGVCLનું નવું સબ-ડિવિઝન બનાવવાની જાહેરાત કરી છે. બગવદર સબ-ડિવિઝન દ્વિભાગીકરણ કરીને આ સબ-ડિવિઝન બનતાં બરડા પંથકમાં વર્ષોથી ગંભીર બનતી જતી વીજ સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે. આ ડિવિઝનમાં 50 લોકો કાર્યરત્ થશે. તેમજ અં...

ફેબ્રુવારી 23, 2025 8:17 એ એમ (AM)

views 16

રાજ્યમાં ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી છે.

રાજ્યમાં ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી છે. જોકે, આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે. ગત 24 કલાકમાં સૌથી વધુ 36.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 33.4 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. હવે આવતીકાલ...

ફેબ્રુવારી 23, 2025 8:16 એ એમ (AM)

views 12

આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના ધર્મજમાં 52 લોકોને કમળાની અસર થયાના અહેવાલ છે.

આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના ધર્મજમાં 52 લોકોને કમળાની અસર થયાના અહેવાલ છે. આણંદના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે, દૂષિત પાણી અને ખોરાકના કારણે કમળાનો રોગ વકરતાં ઠેર-ઠેર બીમાર લોકો દેખાઈ રહ્યા છે. હાલમાં 10 દર્દીને પેટલાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે, જ્યારે અન્ય દર્દીઓને ધર્મજના ...

ફેબ્રુવારી 23, 2025 8:14 એ એમ (AM)

views 12

જુનાગઢમાં 27મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાશિવરાત્રિના મેળાના દર્શનાર્થીઓ માટે રાજ્યના એસ. ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે.

જુનાગઢમાં 27મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાશિવરાત્રિના મેળાના દર્શનાર્થીઓ માટે રાજ્યના એસ. ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. નિગમ દ્વારા રાજ્યના વિવિધ શહેર તરફથી સંચાલિત થતી 250થી વધુ નિયમિત સેવા, ઉપરાંત મુસાફરોના ધસારાને ધ્યાને રાખી વધારાની 300 મોટી બસથી ચાર હજારથી વધુ ફેરા અને 70 મિની બસથી એક...

ફેબ્રુવારી 23, 2025 8:13 એ એમ (AM)

views 14

રાજકોટમાં સમૂહલગ્નના નામે છેતરપિંડીનો ભોગ બનનારા પીડિતોને વ્હારે પોલીસ આવી હતી.

રાજકોટમાં સમૂહલગ્નના નામે છેતરપિંડીનો ભોગ બનનારા પીડિતોને વ્હારે પોલીસ આવી હતી. મળતી માહિતી મુજબ, સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજકો લગ્ન પહેલાં જ ફરાર થઈ ગયા હતા. જોકે, જાન પરત જાય તે પહેલાં રાજકોટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી 6 નવદંપતીના લગ્ન કરાવ્યા હતા. આ ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આ...

ફેબ્રુવારી 23, 2025 8:11 એ એમ (AM)

views 14

બોટાદ જિલ્લામાં 70 હજાર જેટલા રત્નકલાકારોને પરિચય કાર્ડ અપાશે.

બોટાદ જિલ્લામાં 70 હજાર જેટલા રત્નકલાકારોને પરિચય કાર્ડ અપાશે. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન અને જેમ્સ એન્ડ જ્વેલર્સ મુંબઈના સંયુક્ત ઉપક્રમે સૌપ્રથમ વખત જિલ્લાના રત્નકલાકારોને આ કાર્ડ અપાશે. હાલમાં જિલ્લાના ડાયમંડ બજાર ખાતે સ્વૈસ્છિક આવનારા રત્ન કલાકારોને કાર્ડ કાઢી આપવાની કામગીરી શરૂ હોવાનું જિલ્લા ...

ફેબ્રુવારી 23, 2025 8:10 એ એમ (AM)

views 16

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને નિરીક્ષણ માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ અને નિરીક્ષણ માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, રાજ્યસ્તરે પણ આ સમિતિઓ રચાશે, જે જિલ્લા વિકાસ અધિકારી મારફતે પ્રાકૃતિક ખેતીની પ્રગતિનો અહેવાલ સરકાર સુધી પહોંચાડશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગુરુકુલ કુરુક્ષેત્...

ફેબ્રુવારી 23, 2025 8:08 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 119મી કડી હશે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નૅટવર્ક, આકાશવાણી સમાચાર વૅબસાઈટ અને ન્યૂઝ ઑન A.I.R. મૉબાઈલ એ...

ફેબ્રુવારી 23, 2025 8:06 એ એમ (AM)

views 25

મહારાષ્ટ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૂચવેલા સૂચનો પર યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ ક્ષેત્રના રાજ્યોમાં મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને મુખ્યસચિવોને એકંદર આરોગ્ય સુધારવા કુપોષણ દૂર કરવાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. મહારાષ્ટ્રના પુણેમાં ગઈકાલે શ્રી શાહની અધ્યક્ષતામાં યોજાયેલી પશ્ચિમ ક્ષેત્રિય પરિસદની 27મી બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.