પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 27, 2025 9:28 એ એમ (AM)

views 35

ઊંઝા ખાતે દેશના પ્રથમ એકસકલુઝિવ કન્ટેનર યાર્ડનું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉદઘાટન કર્યું

ઊંઝા ખાતે ભારતના પહેલા એક્સક્લુજીવ રેલવે કન્ટેનર યાર્ડનું રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઊંઝા ક્લસ્ટર એક્સપોર્ટર્સ અને અમદાવાદ ડિવિઝનના સહયોગથી એક ખાનગી કંપનીના સહયોગથી મસાલાનો પ્રથમ એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ, ઊંઝાથી મુંદ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના ...

ફેબ્રુવારી 27, 2025 8:29 એ એમ (AM)

views 35

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે સવારે નર્મદા જિલ્લાનાં એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. રાજ્યની ચાર દિવસની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ મૂર્મું નર્મદા અને કચ્છ જીલ્લામાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ ઉપરાંત...

ફેબ્રુવારી 27, 2025 8:23 એ એમ (AM)

views 29

આજથી બોર્ડની ધો. 10 અને 12 ની પરીક્ષા, શિક્ષણ મંત્રીઓ ડિંડોર અને પાનશેરિયા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવશે

આજથી રાજ્યમાં આજથીગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં S.S.C.ના 9 લાખથી વધુ, H.S.C. ના 4 લાખથી વધુ અને H.S.C. સાયન્સ પ્રવાહના 1 લાખથી વધુ વિધાર્થીઓનો સમાવેશ થાય છે. બોર્ડની પરીક્ષાના અનુલક્ષ...

ફેબ્રુવારી 26, 2025 7:19 પી એમ(PM)

views 8

અમદાવાદમાં એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું ત્રણ દિવસિય દ્વિ વાર્ષિક સમેલન યોજાયું હતું

અમદાવાદમાં એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું ત્રણ દિવસિય દ્વિ વાર્ષિક સમેલન યોજાયું હતું. આ સંમેલન દરમિયાન, 9 થી વધુ દેશોના વિદ્વાનો દ્વારાbઉદ્યોગસાહસિકતા સિદ્ધાંત અને વ્યવહાર, ઉદ્યોગસાહસિકતા શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમ, મનોવિજ્ઞાન અને ઉદ્યોગસાહસિકતા, એમએસએમઈ ઉદ્યોગસાહસિકત...

ફેબ્રુવારી 26, 2025 7:28 પી એમ(PM)

views 9

રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે શિવજીની આરાધનાનું પર્વ મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી

રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે શિવજીની આરાધનાનું પર્વ મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે વહેલી સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ખૂલતાં જ ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો.ૐ નમઃ શિવાય અને જય સોમનાથના ઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઉઠ્ય...

ફેબ્રુવારી 26, 2025 7:07 પી એમ(PM)

views 8

સુરત ક્રાઈમ બ્રાંચે એક કિલો 300 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી

સુરત ક્રાઈમ બ્રાંચે એક કિલો 300 ગ્રામના ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. સુરત શહેરના લાજપોર વિસ્તારમાંથી બે આરોપીઓની ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા. સુરત ક્રાઈમ બ્રાંચે જપ્ત કરેલા આ ગાંજાની આંતરરાષ્ટ્રીય લેવલ કિંમત રૂપિયા 39 લાખ 90 હજાર જેટલી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગાંજો, કાર, રોકડા...

ફેબ્રુવારી 26, 2025 7:05 પી એમ(PM)

views 8

નાગરિકોના આરોગ્ય સામે ચેડા કરવા  ભેળસેળયુક્ત ઘી વેચતી બનાસકાંઠાના પાલનપુરની એક ડેરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે

નાગરિકોના આરોગ્ય સામે ચેડા કરવા  ભેળસેળયુક્ત ઘી વેચતી બનાસકાંઠાના પાલનપુરની એક ડેરીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. આ ડેરીમાંથી સત્તર લાખ પચાસ હજારની કિંમતનું ચાર હજાર કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત કરાયું હતું. આ દરોડા દરમિયાન ઘીના અગિયાર નમૂના લેવાયા હતા જે ખાદ્ય સલામતીના નિયમો અનુસાર ન જણાતા આ ડેરી સા...

ફેબ્રુવારી 26, 2025 7:03 પી એમ(PM)

views 15

મહેસાણાના જગુદનમાં ₹50 કરોડના ખર્ચે બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવશે

મહેસાણાની દૂધસાગર ડેરી તેમજ સુઝીકી રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન્ડિયા અને નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લાના જગુદન ખાતે રૂપિયા 50 કરોડના ખર્ચે 75 મેટ્રિક ટન જરૂરિયાત ધરાવતો બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ માટે પશુપાલકો પાસેથી દરરોજ 75000 કિલોગ્રામ છાન ગોબર એક...

ફેબ્રુવારી 26, 2025 10:31 એ એમ (AM)

views 2

રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે.

રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિના પાવન પર્વની ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર, દ્વારકાના નાગેશ્વર મંદિર સહિત રાજ્યના અનેક અગ્રણી શિવમંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોની સવારથી જ ભીડ જોવા મળી રહી છે. અમારાં સંવાદદાતા અપર્ણા ખુંટ જણાવે છે કે, સોમનાથ મંદિરમાં ભક્ત...

ફેબ્રુવારી 26, 2025 8:32 એ એમ (AM)

views 12

નર્મદાના ખેડૂતોને રાત્રિ દરમિયાન પાક ચોરી અને વન્યપ્રાણીઓથી થતી મુશ્કેલીઓને ધ્યાને રાખી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ખેતરમાં 24 કલાક સિંગલ ફેઝ વીજ પૂરવઠો અપાયો છે.

નર્મદાના ખેડૂતોને રાત્રિ દરમિયાન પાક ચોરી અને વન્યપ્રાણીઓથી થતી મુશ્કેલીઓને ધ્યાને રાખી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ખેતરમાં 24 કલાક સિંગલ ફેઝ વીજ પૂરવઠો અપાયો છે. આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજપીપળાના નાયબ ઈજનેર ચિંતન પટેલે માહિતી આપી

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.