પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 28, 2025 7:12 પી એમ(PM)

views 7

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં આગામી 9થી 12 માર્ચ નમો સખી સંગમ મેળો યોજાશે

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં આગામી 9થી 12 માર્ચ નમો સખી સંગમ મેળો યોજાશે. જવાહર મેદાન ખાતે યોજાનારા મેળા અંગે શ્રીમતી બાંભણિયાની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચ અંતર્ગત યોજાનારા મેળામાં સ્વસહાય જૂ...

ફેબ્રુવારી 28, 2025 7:09 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાય આધારિત, વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાયસહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ન્યાય આધારિત, વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાયસહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે. આજે ગાંધીનગરમાં રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય- NFSUના ત્રીજા પદવીદાન સમારોહને સંબોધિત કરતાં શ્રીમતી મુર્મૂએ ભારતીય વારસાને આધુનિકતા સાથે જોડનારા અને તમામ લોકોને ન્યાય સુનિશ્...

ફેબ્રુવારી 28, 2025 7:07 પી એમ(PM)

views 8

રાજ્યમાં સેવાસેતુના 10 તબક્કામાં કુલ ત્રણ કરોડથી વધુ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ કરાયું છે

રાજ્યમાં સેવાસેતુના 10 તબક્કામાં કુલ ત્રણ કરોડથી વધુ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર નિરાકરણ કરાયું છે. આ અંગે માહિતી મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, અત્યાર સુધીના દસ તબક્કામાં કુલ ત્રણ કરોડ સાત લાખ 63 હજાર 953 અરજી મળી છે, જે પૈકી કુલ ત્રણ કરોડ સાત લાખ 30 હજાર 659 અરજીનો નિકાલ કરાયો છે.ઉલ્લેખનીય છે કે, ...

ફેબ્રુવારી 28, 2025 7:06 પી એમ(PM)

views 5

સોમનાથ ખાતે આધુનિક બસમથક બનાવાશે

સોમનાથ ખાતે આધુનિક બસમથક બનાવાશે. ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, વેરાવળથી કોડિનાર તરફ જતાં રાષ્ટ્રીય રાજમાર્ગ નજીક આવેલી સરકારી જમીન રાજ્ય માર્ગ અને પરિવહન નિગમને ફાળવાશે. આ પ્રસ્તાવિત બસ મથકની જગ્યા સોમનાથ રેલવે મથકની બાજુમાં જ શંખ સર્કલ પાસે હશે.

ફેબ્રુવારી 28, 2025 7:03 પી એમ(PM)

views 4

સુરતની શિવશક્તિ કાપડ બજારમાં લાગેલી આગ 36 કલાક બાદ કાબૂમાં લેવાઈ છે

સુરતની શિવશક્તિ કાપડ બજારમાં લાગેલી આગ 36 કલાક બાદ કાબૂમાં લેવાઈ છે. જોકે,બજારની 834 દુકાનમાં મોટું નુકસાન થયું છે. અસરગ્રસ્ત વેપારીઓને મદદ કરવા શિવશક્તિ માર્કેટ રિલીફ ફંડ નામથી 11 લોકોની એક સમિતિ બનાવાશે. આ ઉપરાંત વેપારીઓને મદદ પહોંચાડવા મૉબાઈલ નંબર જાહેર કરાશે. લોકો તરફથી મળેલી રકમ વેપારીઓના ખાતામ...

ફેબ્રુવારી 28, 2025 9:49 એ એમ (AM)

views 14

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનાં ત્રીજા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. ભુજના અમારા પ્રતિનિધી હેમાંગ પટ્ટણી જણાવે છે કે, રાષ્ટ્રપતિ મુર્મુ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે બપોરે સ્મૃતિવન સંગ્રહાલય...

ફેબ્રુવારી 28, 2025 9:34 એ એમ (AM)

views 7

રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે.

રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે. બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લામાં ધોરણ ૧૦ માં 26 હજાર 136, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં 11 હજાર 848 અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨ હજાર 65 વિદ્યાર્થીઓ પરીક...

ફેબ્રુવારી 28, 2025 9:32 એ એમ (AM)

views 7

પ્રયાગરાજ મહાકુંભમાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, મુંબઈ, રતલામ સહિતના ડિવિઝનમાંથી વિશેષ ટ્રેનો દોડાવી 125 જેટલી ટ્રિપ કરી છે.

પ્રયાગરાજ મહાકુંભમાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, મુંબઈ, રતલામ સહિતના ડિવિઝનમાંથી વિશેષ ટ્રેનો દોડાવી 125 જેટલી ટ્રિપ કરી છે. જેમાં અંદાજે 1 લાખ 70 હજાર યાત્રિકોએ મુસાફરીનો લાભ લીધો છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલ્વેની વિશેષ ટ્રેનોએ શ્રદ્ધાળુઓની અવરજવરને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

ફેબ્રુવારી 28, 2025 9:31 એ એમ (AM)

views 9

રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

રાજ્યભરના લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે જ તાપમાનમાં આગામી ચાર દિવસ દરમિયાન ધીમે ધીમે ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે.ર...

ફેબ્રુવારી 28, 2025 9:30 એ એમ (AM)

views 32

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસઃ એક મહિનાની ઉજવણીનું સમાપન અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે થશે.

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી સર સી.વી. રમન દ્વારા રમન ઇફેક્ટની શોધના સન્માનમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (NSD) ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ છેઃ "વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોનું...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.