પ્રાદેશિક સમાચાર

માર્ચ 1, 2025 7:09 પી એમ(PM)

views 11

સુરત ઝોન કક્ષાનો ‘’પોષણ ઉત્સવ-૨૦૨૪‘’ નો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને વઘઇ ખાતે યોજવામાં આવ્યો હતો

સુરત ઝોન કક્ષાનો ‘’પોષણ ઉત્સવ-૨૦૨૪‘’ નો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા નાયબ દંડક વિજય પટેલના અધ્યક્ષ સ્થાને વઘઇ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આઈસીડીએસ અને આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોષણ ઉત્સવ-૨૦૨૪ માં સુરત,વલસાડ, નવસારી, ભરૂચ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાની બહેનોએ કાર્યક્રમ સ્થળે વ...

માર્ચ 1, 2025 7:07 પી એમ(PM)

views 12

ગુજરાતમાં પ્રથમવાર ધોરણ 10 ના બે પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે લેપટોપ પર પરીક્ષા આપી છે

સુરતમાં અંધજન શિક્ષણ મંડળ સંચાલિત શાળામાં ચાલુ વર્ષે ધોરણ 10 ના કુલ 13 વિદ્યાર્થીઓ માંથી 11 વિદ્યાર્થીઓ રાઇટરની મદદથી પરીક્ષા આપી રહ્યા છે જ્યારે બે વિદ્યાર્થીઓ રાઇટરની મદદ લીધા વિના પેપર જાતે ટાઈપ કરીને લેપટોપ પર પરીક્ષા આપી રહ્યા છે આજરોજ ધોરણ 10 નું સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ નું પેપર હતું....

માર્ચ 1, 2025 7:05 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું આગામી પાંચ વર્ષમાં ચાર કરોડ નોકરી માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું આગામી પાંચ વર્ષમાં ચાર કરોડ નોકરી માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. રાજકોટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બજેટ અંગે માહિતી આપતા શ્રી માંડવિયાએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે યુવાનોને દેશની 500 જેટલી મહત્વની પ્રીમિયમ પ્રકારની કંપનીઓમાં એક...

માર્ચ 1, 2025 7:04 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે કચ્છના ખડીર બેટ સ્થિત ધોળાવીરાની મુલાકાત લીધી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે કચ્છના ખડીર બેટ સ્થિત ધોળાવીરાની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન શ્રીમતી મુર્મુએ હડપ્પન સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં જળસંગ્રહ તથા નિકાલની અદ્ભુત વ્યવસ્થા તેમજ વિશાળ દીવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી. ચાર દિવસના પ્રવાસ દરમિયાન શ્રીમતી મૂર્...

માર્ચ 1, 2025 7:02 પી એમ(PM)

views 17

પંચમહાલ જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ટી.એચ.આર. અને મિલેટ માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી

પંચમહાલ જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ટી.એચ.આર. અને મિલેટ માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધતાસભર પાકો જેવા કે બાજરી, જુવાર, નાગલી કાંગ, બંટી કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ઉત્પાદન સ્થાન ભારત છે અને તે પાકોને ભારતના પ્રચીન અને ગુણકારી પા...

માર્ચ 1, 2025 6:59 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે “કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ” વિષય પર પોસ્ટ-બજેટ વેબિનાર યોજાયો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે “કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ” વિષય પર પોસ્ટ-બજેટ વેબિનાર યોજાયો હતો. જેમાં સમગ્ર દેશમાંથી અનેક ખેડૂતો જોડાયા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પણ અનેક ખેડૂતો હાજર રહ્યા હતા. વેબીનારમાં શ્રી મોદીએ ખેડૂતોને લગતી લગતી અનેક યોજનાઓ અને લાભો વિશે જણાવ્યુ...

માર્ચ 1, 2025 6:57 પી એમ(PM)

views 15

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા જિલ્લાના ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા જિલ્લાના ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ કોરીડોરથી રૂટ પરના શહેરો સિંગલ ઈકોનોમિક ઝોનમાં તબદિલ થશે અને તેનાથી અર્થતંત્રમાં ગતિશીલતા આવશે. આ અંગે શ્રી વૈષ્ણવે વધુ માહિતી આપી.શ્ર...

માર્ચ 1, 2025 2:03 પી એમ(PM)

views 7

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની પુનઃ વિકાસ કામગીરીની સમીક્ષા કરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી અને ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું. મીડિયાને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે જાહેર સૂચનોના આધારે, સ્ટેશનની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવેશદ્વારમાં ગુજરાતના સાંસ્કૃતિક પ્રતીક 'તોરણ' જેવી મુખ્ય વિશેષતા...

માર્ચ 1, 2025 10:04 એ એમ (AM)

views 5

સાયન્સ સિટિ ખાતે એક મહિના સુધી ચાલેલા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનું ગઈકાલે સમાપન થયું છે.

સાયન્સ સિટિ ખાતે એક મહિના સુધી ચાલેલા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનું ગઈકાલે સમાપન થયું છે.આ મહિના દરમ્યાન ગુજકોસ્ટ દ્વારા રાજ્યભરમાં વિજ્ઞાન કેન્દ્રો ખાતે વર્કશોપ, વિજ્ઞાન મેળા, વ્યવહારુ પ્રયોગો, વૈજ્ઞાનિકો દ્વારા વાર્તાલાપ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા.એક મહિના સુધી ચાલેલી આ ઉજવણીમાં ત્રણ લા...

માર્ચ 1, 2025 10:03 એ એમ (AM)

views 9

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાળોલ ગામે આગની ઘટનામાં ત્રણ વ્યક્તિઓ મોત થયા છે.

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાળોલ ગામે આગની ઘટનામાં ત્રણ વ્યક્તિઓ મોત થયા છે.અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, રાળોલ ગામના એક ઘરમાં ગઈખાલે સાંજે આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને અગ્નીશામક દળો ઘટના સ્થળે પહોંચી આગને ક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.