પ્રાદેશિક સમાચાર

માર્ચ 1, 2025 9:57 એ એમ (AM)

views 11

રાજ્યની બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરાયો છે.

રાજ્યની બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરાયો છે.બિન અનુદાનિત કોલેજના કર્મચારીઓના હિતમાં નિર્ણય લેતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે તેમને અપાતા મેડિકલ ભથ્થામાં 700 રૂપિયાનો વધારો કર્યો છે. આ નિર્ણય બાદ આ કર્મચારીઓને એપ્રિલ માસની પ્રતિમાસ 1000 રૂપિયાનું મેડિકલ ભથ્થુ મળશે.

માર્ચ 1, 2025 9:56 એ એમ (AM)

views 9

તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

પોષણ યુક્ત વિવિધ વાનગીઓ અંગે જન જાગૃતિ લાવવા તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહયા હતા.આ પ્રંસગે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ મહા...

માર્ચ 1, 2025 9:53 એ એમ (AM)

views 17

અમરેલી જિલ્લા પંચાયતનું 796.13 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું છે.

અમરેલી જિલ્લા પંચાયતનું 796.13 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું છે.સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરીયાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા પંચાયતની ગઇકાલે યોજાયેલી સભામાં વર્ષ 2025-26નું 796.13 કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.આ સભામાં 13 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામ...

માર્ચ 1, 2025 9:50 એ એમ (AM)

views 8

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સુરત શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લઈ પ્રભાવિત વેપારીઓ સાથે સંવાદ કરી સાંત્વના પાઠવી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સુરત શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લઈ પ્રભાવિત વેપારીઓ સાથે સંવાદ કરી સાંત્વના પાઠવી હતી.શ્રી સંઘવીએ આગને કાબુમાં લેવા માટે પ્રશંસનીય કામ કરનાર ફાયર બ્રિગેડના જવાનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

માર્ચ 1, 2025 9:45 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 7 માર્ચે સુરત જિલ્લાના 2 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ નો પ્રારંભ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 7 માર્ચે સુરત જિલ્લાના 2 લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ નો પ્રારંભ થશે.પ્રધાનમંત્રીના કાર્યક્રમના આયોજન માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. જેમાં કાર્...

માર્ચ 1, 2025 9:43 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મુક્યો છે. ગઈકાલે ગાંધીનગર ખાતે NFSUના પદવીદાન સમારોહને સંબોધતા તેમણે ગુનાઓના બદલાતા સ્વરૂપને ધ્યાને રાખી સમસસર ન્યાય અપાવવામાં ન્યાય સહાયક વિજ્ઞાનના વધતા મહત્વ પર ભાર મૂક્યો.રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર...

ફેબ્રુવારી 28, 2025 7:27 પી એમ(PM)

views 5

બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો એક હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરાશે

બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો એક હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “અંબાજી મંદિર, ગબ્બર ડુંગર મંદિર અને 51 શક્તિપીઠને જોડતા શક્તિ કૉરિડ...

ફેબ્રુવારી 28, 2025 7:21 પી એમ(PM)

views 8

બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો એક હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરાશે

બનાસકાંઠામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો એક હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “અંબાજી મંદિર, ગબ્બર ડુંગર મંદિર અને 51 શક્તિપીઠને જોડતા શક્તિ કૉરિડ...

ફેબ્રુવારી 28, 2025 7:19 પી એમ(PM)

views 8

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે અંબાજીના વિકાસ, અમરેલી દુષ્કર્મ કેસ સહિત અનેક મુદ્દાઓ ઉઠ્યા હતા

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે અંબાજીના વિકાસ, અમરેલી દુષ્કર્મ કેસ સહિત અનેક મુદ્દાઓ ઉઠ્યા હતા. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, અંબાજીના વિકાસ મુદ્દે ગૃહમાં બંને પક્ષે વિશેષ ચર્ચા કરવામાં આવી. કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગૃહમાં સરકારને ઝૉન ફેર અંગે મળેલી અરજીઓ અને ખાણખનીજ વિભાગમાં ખાલી ...

ફેબ્રુવારી 28, 2025 7:14 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસ કચ્છનાં પ્રવાસે છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી 2 દિવસ કચ્છનાં પ્રવાસે છે. આજે તેમણે સૌથી પહેલાં ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયની મુલાકાત લીધી. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે, સ્મારકની મુલાકાત દરમિયાન વિનાશક ધરતીકંપ બાદ કચ્છ કેવી રીતે ફરી બેઠું થયું તે અંગે શ્રીમતી મુર્મૂને માહિતગાર કરાયાં ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.