માર્ચ 2, 2025 3:20 પી એમ(PM)
9
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું. લિંબાયત ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત - ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે લિંબાયતથી ડિંડોલી જવા વાહનચાલકોને લાંબુ અંતર કાપવું પડતું હતું. આ સમસ્યાને ધ્યાને રાખીને મહાનગરપા...