પ્રાદેશિક સમાચાર

માર્ચ 2, 2025 3:20 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું. લિંબાયત ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત - ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે લિંબાયતથી ડિંડોલી જવા વાહનચાલકોને લાંબુ અંતર કાપવું પડતું હતું. આ સમસ્યાને ધ્યાને રાખીને મહાનગરપા...

માર્ચ 2, 2025 3:14 પી એમ(PM)

views 7

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરના પ્રવાસ દરમિયાન આજે સવારે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લીધો

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરના પ્રવાસ દરમિયાન આજે સવારે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ પોરબંદર ચોપાટી પર આશરે 10 કિલોમીટરથી વધુ સાયકલિંગ કર્યું હતું. શ્રી માંડવિયાએ કસરતના મહત્વને સમજાવ્યું હતું. શ્રી માંડવિયા બગવદર ગામમાં રાંદલ માતાજીનાં મંદિરે...

માર્ચ 2, 2025 10:07 એ એમ (AM)

views 9

રાજ્ય કર વિભાગને ફેબ્રુઆરી મહિનામાં GST હેઠળ 6 હજાર 388 કરોડ રૂપિયાની આવક થઈ.

રાજ્ય કર વિભાગને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વસ્તુ અને સેવા કર- GST હેઠળ 6 હજાર 388 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષે સમાન સમયગાળાની આવક કરતાં સાત ટકા વધુ છે.સત્તાવાર યાદી મુજબ, રાજ્ય કર વિભાગને ફેબ્રુઆરી સુધીમાં GST હેઠળ 67 હજાર 79 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની 58 હજાર 44...

માર્ચ 2, 2025 10:05 એ એમ (AM)

views 8

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે પોરબંદરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે પોરબંદરના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ સવારે સન્ડે ઑન સાઈયલ કાર્યક્રમમાં ભાગ લેશે. ઉપરાંત શ્રી માંડવિયા આજે સવારે પોરબંદર બંદરની મુલાકાત લેશે. ત્યારબાદ બગવદર ગામમાં રાંદલ માતાજી મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વિકાસલક્ષી વિવિધકાર્યોનું લ...

માર્ચ 1, 2025 7:31 પી એમ(PM)

views 5

ગૃહમંત્રી અમિત શાહે આજે મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી

ગૃહમંત્રી અમિત શાહે આજે મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. શ્રી શાહે 8 માર્ચથી રાજ્યના તમામ રૂટ પર લોકોની અવરજવર સરળ રહે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી. શ્રી શાહે નવી દિલ્હીમાં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાની હાજરીમાં બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું કે મણિપુરન...

માર્ચ 1, 2025 7:22 પી એમ(PM)

views 10

સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું આવતીકાલે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે

સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું આવતીકાલે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. અંડરપાસના ઉદ્ઘાટન પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લિંબાયત ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત - ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે ...

માર્ચ 1, 2025 7:19 પી એમ(PM)

views 28

ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા આગામી પરીક્ષાઓનુ સમય પત્રક નક્કી કરાયું છે

ગુજરાત જાહેર સેવા આયોગ-GPSC દ્વારા આગામી પરીક્ષાઓનુ સમય પત્રક નક્કી કરાયું છે. ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧/૨ ની પ્રિલીમ પરીક્ષાઓ આગામી 20 એપ્રિલ અને મુખ્ય પરીક્ષા 20 થી 29 એપ્રિલ દરમિયાન લેવાશે. GPSC દ્વારા પરીક્ષાઓ બાદ પરિણામનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે વધુ મ...

માર્ચ 1, 2025 7:17 પી એમ(PM)

views 6

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે. બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સમારકામને લઈને તારીખ 3 માર્ચ થી 8 માર્ચ સુધી રોપ-વે સુવિધા બંધ રહેશે. તારીખ 9 માર્ચથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ રહેશે.

માર્ચ 1, 2025 7:15 પી એમ(PM)

views 10

આજના ઇનોવેટિવ વિદ્યાર્થીઓ વિકસિત ભારતની અર્થવ્યવસ્થા માટે મક્કમ આધાર બની રહેશે

આજના ઇનોવેટિવ વિદ્યાર્થીઓ વિકસિત ભારતની અર્થવ્યવસ્થા માટે મક્કમ આધાર બની રહેશે. પાટણના સિદ્ધપુરની આગાખાન શાળામાં અટલ ટિંકરિંગ લેબનું ઉદ્ઘાટન કરતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આમ જણાવ્યું હતું. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવેલી અટલ ટિંકરિંગ લેબ નવીનતા અને ટેકનોલોજીન...

માર્ચ 1, 2025 7:11 પી એમ(PM)

views 15

ગુજરાત વ્યૂહાત્મક પહેલ અને માળખાકીય વિકાસ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા-AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે

ગુજરાત વ્યૂહાત્મક પહેલ અને માળખાકીય વિકાસ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા-AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેતૃત્વ હેઠળ, નવપ્રયોગ, સુશાસન, અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક પહેલો દ્વારા Alને વેગ આપવામાં નોંધપાત્ર પ્રગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.