પ્રાદેશિક સમાચાર

માર્ચ 4, 2025 9:59 એ એમ (AM)

views 8

રાજ્યના ખેડૂતોને ગત બે વર્ષમાં વીજળી બિલમાં રાહત માટે 18 હજાર ચાર કરોડ રૂપિયાની સબસિડી અપાઈ.

રાજ્યના ખેડૂતોને ગત બે વર્ષમાં વીજળી બિલમાં રાહત માટે 18 હજાર ચાર કરોડ રૂપિયાની સબસિડી અપાઈ છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં ગઈકાલે ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું, ગત બે દાયકામાં ખેડૂતોને 14 લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ અપાતા હાલમાં ખેતીવાડી વીજ જોડ...

માર્ચ 4, 2025 10:04 એ એમ (AM)

views 9

રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઈ.

રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઈ છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, સહકારી કાયદામાં થયેલા સુધારા અંતર્ગત હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈ પણ ઘરના ખરીદ-વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા કરતાં વધ...

માર્ચ 4, 2025 9:54 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવન વ્યવસ્થાપનમાં મદદ કરવા પરંપરાગત જ્ઞાન અને યાંત્રિક બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવન વ્યવસ્થાપનમાં મદદ કરવા પરંપરાગત જ્ઞાન અને યાંત્રિક બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરવા હાકલ કરી છે. શ્રી મોદીએ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પૅસ ઍપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મૅટિક્સ BISAG-N અને ફૉરેસ્ટ સરવે ઑફ ઇન્ડિયા સાથે મળીને જંગલની આગ અને વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપન મ...

માર્ચ 3, 2025 7:25 પી એમ(PM)

views 9

ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનોના રાજ્યના મંત્રીઓએ જવાબ આપ્યા હતા

ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્યશ્રીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનોના રાજ્યના મંત્રીઓએ જવાબ આપ્યા હતા. ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 20222-23માં 8 હજાર 233 કરોડ રૂપિયા અને વર્ષ 2023-24માં 9 હજાર 771 કરોડ રૂપિયા એમ કુલ બે વર્ષમા...

માર્ચ 3, 2025 7:24 પી એમ(PM)

views 8

સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે આવતીકાલે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે આવતીકાલે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાનાં ૧૮ થી ૪૦ વર્ષની લાયકાત ધરાવતા ધો.૧૦ થી ૧૨ પાસ, સ્નાતક, આઈ.ટી.આઈ. પાસ, ડીપ્લોમા તેમજ ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુક ઉમેદવારોને  શૈક્ષણિક લાયકાતનાં તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ, તેમજ જર...

માર્ચ 3, 2025 7:22 પી એમ(PM)

views 12

રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઇ છે

રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઇ છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે સહકારી કાયદામાં થયેલ સુધારા અંતર્ગત હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરની ખરીદ-વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ એક લાખ રૂપિયા કરતાં વધુ ટ...

માર્ચ 3, 2025 7:21 પી એમ(PM)

views 9

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને  ગાંધીનગર ખાતે  ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો  સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને  ગાંધીનગર ખાતે  ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો  સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી પાનસેરીયાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે.ત્યારે શિક્ષકોએ એવા બાળકોનું ઘડતર કરવાનું છે જેઓ ભવિષ્...

માર્ચ 3, 2025 7:18 પી એમ(PM)

views 9

નર્મદા જિલ્લાના રાજપીપલાના વિશ્વકર્મા મંદિર ખાતે આયુષ મેળો’ યોજાયો હતો

નર્મદા જિલ્લાના રાજપીપલાના વિશ્વકર્મા મંદિર ખાતે આયુષ મેળો’ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય માયાબેન ચૌધરીએ વિવિધ રોગોની સારવાર પદ્ધતિ અને આયુર્વેદના મહત્વ વિશે સમજણ પુરી પાડી, વધુમાં વધુ લોકોને આયુષ મેળાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં પંચાયત હસ્તક ક...

માર્ચ 3, 2025 7:16 પી એમ(PM)

views 10

કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્ય મંત્રી સતીશચંદ્ર દુબેની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કોલસાની ખાણની વાણીજ્ય હરાજી અંગે રોડ શો યોજાયો હતો

કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્ય મંત્રી સતીશચંદ્ર દુબેની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં કોલસાની ખાણની વાણીજ્ય હરાજી અંગે રોડ શો યોજાયો હતો. આ પ્રસંગે શ્રી દુબેએ જણાવ્યું કે નવી પદ્ધતિઓથી કોલસા ક્ષેત્રે અનેક કામ થઈ રહ્યા છે. શ્રી દુબેએ ઉમેર્યું કે કોલસા ક્ષેત્રે આજે 3 લાખ લોકોને રોજગારી મળી રહી છે.

માર્ચ 3, 2025 7:14 પી એમ(PM)

views 15

જિલ્લામાં વર્ષ 2024-25 માટે જિલ્લા કક્ષાએ ત્રણ માધ્યમિક શાળાઓને શ્રેષ્ઠ શાળાઓ જાહેર કરાઈ છે

જિલ્લામાં વર્ષ 2024-25 માટે જિલ્લા કક્ષાએ ત્રણ માધ્યમિક શાળાઓને શ્રેષ્ઠ શાળાઓ જાહેર કરાઈ છે. આ શાળામાં આવતીકાલે રૂપિયા એક-એક લાખ રૂપિયાનો પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરાશે. પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 80 ટકાથી વધુ પરિણામ લાવનારી અને વિવિધ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.