માર્ચ 3, 2025 7:24 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે આવતીકાલે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે આવતીકાલે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાનાં ૧૮ થી ૪૦ વર્ષની લાયકાત ધરાવતા ધો.૧૦ થી ૧૨ પાસ, સ્નાતક, આઈ.ટી.આઈ. પાસ, ડીપ્લોમા તેમજ ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુક ઉમેદવારોને  શૈક્ષણિક લાયકાતનાં તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ, તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થીત રહવા જણાવાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.