પ્રાદેશિક સમાચાર

માર્ચ 3, 2025 2:59 પી એમ(PM)

views 39

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ પ્રસંગે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી. બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ, આ ક્ષેત્રમાં કામ કરતી બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધીઓ, મુખ્ય વન્યજીવ વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોએ...

માર્ચ 3, 2025 2:56 પી એમ(PM)

views 12

જૂનાગઢના સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, વિવિધ રાજ્યોના સભ્યો, આ ક્ષેત્રમાં કાર્યરત NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્...

માર્ચ 3, 2025 2:54 પી એમ(PM)

views 9

જામનગરના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારીના પુત્રીને નર્સિંગ સ્કૂલમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે

જામનગરના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પોલીસ અધિકારીના પુત્રીને નર્સિંગ સ્કૂલમાં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. જામનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે એ. ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા અને તાજેતરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારા એ.એસ.આઇ. બસીર મુદ્રાકના પુત્રી સુઝાન મુદ્રાકને હ્યુમન ટોર્ચ સ્કૂલ ઓફ...

માર્ચ 3, 2025 2:19 પી એમ(PM)

views 7

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સ્વાતંત્ર્ય સેનાની બાબુભાઈ રાણાનું લાંબી માંદગી બાદ 96 વર્ષની વયે અવસાન થયું છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સ્વાતંત્ર્ય સેનાની બાબુભાઈ રાણાનું લાંબી માંદગી બાદ 96 વર્ષની વયે અવસાન થયું છે. આજે તેમના નિવાસ સ્થાનથી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ, પોલીસ અધિકારીઓ જોડાયા હતા. દમણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે બાબુભાઈ રાણાએ વર્ષ 1961માં દમણની સ્વતંત્રતા ચળવળમાં...

માર્ચ 3, 2025 2:16 પી એમ(PM)

views 14

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે.

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓ પાસેની દીવાલો પર ચિત્રકામ કરાઇ રહ્યું છે, જેમાં ગુજરાત લોકસંસ્કૃતિ, પતંગ ઉત્સવ, નવરાત્રી, વન્યજીવો સહિત વિવિધ થીમ પર આકર્ષક ચિત્રો દોરાયા છે. 25 જેટલા ચિત્રકારો દીવાલો પર ચિત્રકામ કરી સ્વચ્છતા અંગ...

માર્ચ 3, 2025 9:56 એ એમ (AM)

views 10

રાજ્યમાં 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી.

રાજ્યમાં આગામી 2 દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેશે અને ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બે-થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. હવામાન ખાતાની યાદી મુજબ, ગત 24 કલાકમાં રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન સરેરાશ 34.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.અમરેલી, કચ્છના કંડલા હવાઈમથક, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢના કેશ...

માર્ચ 3, 2025 9:45 એ એમ (AM)

views 7

આજે વિશ્વ વન્યજીવ દિવસ, જુનાગઢના નવા પીપળીયા ખાતે નૅશનલ રૅફરલ સેન્ટર નિર્માણ પામશે.

આજે ત્રીજી માર્ચે ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ વિષયવસ્તુ સાથે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરાશે. વિશ્વમાં લુપ્ત થવાને આરે ઉભેલા વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની જાગૃતિ કેળવવા દર વર્ષે આ દિવસ ઉજવાય છે.

માર્ચ 2, 2025 7:35 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘની વર્ચ્યુલી ઉપસ્થિતિમાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે રજત જયંતી સમારોહ યોજાયો.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંઘની વર્ચ્યુલી ઉપસ્થિતિમાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે રજત જયંતી સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં નવપ્રવર્તન ક્ષેત્રે થયેલ પ્રગતિ અને ભવિષ્યની યોજના વિશે ચર્ચા કરાઇ હતી. આ પ્રસંગે શ્રી સિંઘે જણાવ્યું કે GDPમાં ભારત જર્મની અને જાપાનને પાછળ છોડી ચોથા નંબરે અને પછી ત્રીજા નંબરે આ...

માર્ચ 2, 2025 7:36 પી એમ(PM)

views 9

આઇસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતે ન્યુઝીલેન્ડને 9 વિકેટ ગુમાવી 250 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

આઇસીસી ચેમ્પિયન્સ ક્રિકેટ ટ્રોફીની દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ભારતે ન્યુઝીલેન્ડને 250 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ 79 રન શ્રેયસ ઐયરે કર્યા હતા. જ્યારે હાર્દિક પંડયાએ 45 અને અક્ષર પટેલે 42 રનનું યોગદાન આપ્યું હતું. હમણાં મળતા સમાચાર મુજબ ન્યૂઝીલેન્ડની ટી...

માર્ચ 2, 2025 7:31 પી એમ(PM)

views 8

PMJAY-મા યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ચોવીસ કલાકની હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે.

PMJAY-મા યોજના અંતર્ગત લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ચોવીસ કલાકની હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર “૦૭૯-૬૬૪૪-૦૧૦૪” પર મળેલી ફરિયાદના નિવારણ માટે, જિલ્લા/કોર્પોરેશન નોડલ ઓફિસર તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ, ઇન્સ્યોરન્સ કંપની, કાર્ડ એપ્રુવલ એજન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.