રાષ્ટ્રીય

ફેબ્રુવારી 22, 2025 7:44 પી એમ(PM)

views 14

કેન્દ્ર સરકારે સમગ્ર દેશની સહકારી બેન્કોને મદદરૂપ થવા એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશનની રચના કરી છે.

કેન્દ્ર સરકારે સમગ્ર દેશની સહકારી બેન્કોને આર્થિક મુશ્કેલીઓમાંથી ઉગારવા અને મદદરૂપ થવા એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન એટલે છત્ર સંસ્થાની રચના કરી છે. તેઓ આજે પુણેમાં જનતા સહકારી બેંકના પ્લેટિનમ જ્યુબીલી કાર્યક્રમમાં બોલી રહ્યા હતાં. ત્યારબાદ પુણેમાં યોજાયેલી પશ્ચિમ વિભાગ પરિષદની બેઠકના અધ્યક્ષસ્થાનેથી બો...

ફેબ્રુવારી 22, 2025 7:40 પી એમ(PM)

views 24

પાકિસ્તાન સરકારે કરાંચીની જેલમાંથી મુક્ત કરેલા 22 માછીમારોને આવતીકાલે સવારે ભારતને વિધિવત સોંપવામાં આવે તેવી સંભાવના છે.

પાકિસ્તાન સરકારે કરાંચીની માલિર જેલમાંથી ગઇકાલે મુક્ત કરેલા 22 માછીમારોને આવતીકાલે સવારે ભારતીય અધિકારીઓને વિધિવત સોંપવામાં આવે તેવી સંભાવના છે. આ માછીમારોએ નિર્ધારીત સજાની મુદત પૂર્ણ કરી હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત કરાયેલા માછીમારો પૈકી 15 માછીમારો ગીરસોમનાથ જિલ્લાના અને 3 જણાં દેવભૂ...

ફેબ્રુવારી 22, 2025 2:49 પી એમ(PM)

views 13

નશીલા પદાર્થોના દુરુપયોગ સામે એક થવા અને સ્વસ્થ અને ડ્રગ મુક્ત દિલ્હીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી, દિલ્હી પોલીસ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વોકેથોનનું આયોજન કરાયું

નશીલા પદાર્થોના દુરુપયોગ સામે એક થવા અને સ્વસ્થ અને ડ્રગ મુક્ત દિલ્હીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી, દિલ્હી પોલીસ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વોકેથોનનું આયોજન કરાયું. જેને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા, ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા રવિ કુમાર દહિયા અને અર્જુન પુરસ્કાર વિજેતા અને કુસ્તી ચેમ્પિયન સરિતા...

ફેબ્રુવારી 22, 2025 2:47 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની આ 119મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. ...

ફેબ્રુવારી 22, 2025 2:45 પી એમ(PM)

views 14

જમ્મુ અને કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન સેનાના પ્રતિનિધિઓ ફેબ્રુઆરી 2021 ના યુદ્ધવિરામ કરારને જાળવી રાખવા અને ભવિષ્યમાં ગેરસમજ અટકાવવા માટે પગલાં શોધવા સંમત થયા છે.

જમ્મુ અને કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન સેનાના પ્રતિનિધિઓ ફેબ્રુઆરી 2021 ના યુદ્ધવિરામ કરારને જાળવી રાખવા અને ભવિષ્યમાં ગેરસમજ અટકાવવા માટે પગલાં શોધવા સંમત થયા છે. નિયંત્રણ રેખા LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર તાજેતરના અથડામણો અને IED ઘટનાઓ પછી તણાવ ઓછો કરવા માટે બંને દેશોના બ્રિગેડ કમાન્ડરોએ પૂંછ જિ...

ફેબ્રુવારી 22, 2025 2:43 પી એમ(PM)

views 9

ભારતીય રિઝર્વ બેન્કે લોન માહિતી કંપનીઓને કલોન માહિતી પૂરી પાડવા સંબંધિત ચોક્કસ દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ સિટી બેંક પર 29 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે.

ભારતીય રિઝર્વ બેન્કે લોન માહિતી કંપનીઓને કલોન માહિતી પૂરી પાડવા સંબંધિત ચોક્કસ દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ સિટી બેંક પર 29 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. બેંકે ગઈકાલે આશીર્વાદ માઈક્રો ફાઇનાન્સ લિમિટેડ પર 6 લાખ 20 હજાર રૂપિયાનો નાણાકીય દંડ પણ ફટકાર્યો હતો. કંપનીએ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ...

ફેબ્રુવારી 22, 2025 2:42 પી એમ(PM)

views 8

મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. મોરેશિયસના પ્રધાનમંત્રી નવીન રામગુલામે સંસદને સંબોધન કરતી વખતે આ જાહેરાત કરી. શ્રી રામગુલામે કહ્યું કે, મોરેશિયસ માટે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સ્વાગત કરવું એ એક સૌભાગ્યની વાત છે, તેમણે ભારત અને ...

ફેબ્રુવારી 22, 2025 2:40 પી એમ(PM)

views 16

આગામી 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજની સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ-ICUમાં પથારીની સંખ્યા વધારીને 147 કરવામાં આવી છે

આગામી 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજની સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ-ICUમાં પથારીની સંખ્યા વધારીને 147 કરવામાં આવી છે. મહાકુંભ અંતિમ તબક્કામાં છે અને આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવવાની સંભાવના છે. હોસ્પિટલમાં અન્ય કટોકટીની તબીબી સુવિધાઓ પણ...

ફેબ્રુવારી 22, 2025 2:37 પી એમ(PM)

views 17

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એક દિવસની મુલાકાતે જશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એક દિવસની મુલાકાતે જશે. તેઓ છત્રપતિ સંભાજીનગરમાં બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65મા દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરશે. શ્રી ધનખર સરસ્વતી ભુવન કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે.

ફેબ્રુવારી 22, 2025 2:35 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પુણેમાં ગૃહ મંત્રાલયની પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની 27મી બેઠક શરૂ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે પુણેમાં ગૃહ મંત્રાલયની પશ્ચિમ ક્ષેત્રીય પરિષદની 27મી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ પરિષદમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા રાજ્યોના મુખ્યમંત્રીઓ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોના વરિષ્ઠ મંત્રીઓ, વહીવટકર્તાઓ અને વરિષ્ઠ વહીવટી અધિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.