રાષ્ટ્રીય

ફેબ્રુવારી 22, 2025 8:01 પી એમ(PM)

views 12

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા પર્યટન સ્થળ તરકાર્લી દરિયાકાંઠે ન્હાવા ઉતરેલા પુણેના બે યુવાનોના ડુબી જવાથી મોત નીપજ્યાં છે.

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં આવેલા પર્યટન સ્થળ તરકાર્લી દરિયાકાંઠે ન્હાવા ઉતરેલા પુણેના બે યુવાનોના ડુબી જવાથી મોત નીપજ્યાં છે. પુણેના પાંચ યુવાનો દરિયામાં ન્હાવા ઉતર્યા હતા, ત્યારે તીવ્ર મોજાના લીધે બે યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા, જ્યારે એકને ઇજા થઇ છે.

ફેબ્રુવારી 22, 2025 8:00 પી એમ(PM)

views 35

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે લઈ જવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના કરવામાં આવી છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે લઈ જવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના કરવામાં આવી છે. આજે નવી દિલ્હીમાં, દિલ્હી યુનિવર્સિટીના 101મા પદવીદાન સમારોહને સંબોધતા, શ્રી પ્રધાને જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 202...

ફેબ્રુવારી 22, 2025 7:56 પી એમ(PM)

views 10

જાહેર વહીવટમાં નોંધપાત્ર કામગીરી માટે અપાતા પ્રધાનમંત્રી જાહેર વહીવટ પુરસ્કાર માટે દોઢ હજારથી વધુ નામાંકનો મળ્યા

જાહેર વહીવટમાં નોંધપાત્ર કામગીરી માટે અપાતા પ્રધાનમંત્રી જાહેર વહીવટ પુરસ્કાર માટે દોઢ હજારથી વધુ નામાંકનો મળ્યા છે. જિલ્લા અને આકાંક્ષાવાળા ઘટકોમાં સર્વગ્રાહી વિકાસ માટે કામગીરી કરનાર કર્મચારીઓને પાંચ પુરસ્કારો અપાશે. આ ઉપરાંત નવકલ્પના શ્રેણીમાં છ પુરસ્કારો અપાશે. ઉલ્લેખનીય છે કે આગામી 21મી એપ્રિલે...

ફેબ્રુવારી 22, 2025 7:55 પી એમ(PM)

views 13

કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે.

કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચીંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે દોઢ કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે. વિવિધ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રાલયે 600 થી વધુ વિદ્યાર્થીઓને આર્થિક રાહ...

ફેબ્રુવારી 22, 2025 7:54 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આવતીકાલે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ તબીબી અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનું ભૂમિપૂજન કરશે. અદ્યતન ઉપકરણો અને નિષ્ણાત તબીબો સાથેની સૂચિત કેન્સર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી...

ફેબ્રુવારી 22, 2025 7:53 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કા...

ફેબ્રુવારી 22, 2025 7:52 પી એમ(PM)

views 7

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં પાંચ શ્રમિકોના મોત નીપજ્યા છે.

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં પાંચ શ્રમિકોના મોત નીપજ્યા છે. પાસોડી માર્ગ ઉપર હંગામી આશ્રય સ્થાનની બહાર સુઇ રહેલા શ્રમિકો ઉપર ગેરકાયદેસર રેતી પરિવહન કરતાં એક ટ્રક ચાલકે ઉતાવળે રેતી ઠાલવી દેતાં પાંચ શ્રમિકોના મોત નિપજ્યાં હતા. જો કે ગ્રામજનોએ રેતીના ઢગલા નીચેથી નાની બા...

ફેબ્રુવારી 22, 2025 7:50 પી એમ(PM)

views 8

ભાજપે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં કેરળના આશા આરોગ્ય કાર્યકરોને વેતન નહીં ચુકવવાનો કેરળ સરકાર સામે આક્ષેપ કર્યો છે.

ભાજપે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં કેરળના આશા આરોગ્ય કાર્યકરોને વેતન નહીં ચુકવવાનો કેરળ સરકાર સામે આક્ષેપ કર્યો છે. નવી દિલ્હીમાં પક્ષના વડા મથકે પત્રકારોને સંબોધતાં પક્ષના રાષ્ટ્રીય સચિવ અનિલ એન્ટોનીએ જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2024-25 માં કેન્દ્ર સરકારે 938 કરોડ રૂપિયા...

ફેબ્રુવારી 22, 2025 7:47 પી એમ(PM)

views 9

યુરોપિયન પંચના અધ્યક્ષ વર્સુલા ફોન ડે લાયન આગાની 27મી ફેબ્રુઆરીએ ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવશે.

યુરોપિયન પંચના અધ્યક્ષ વર્સુલા ફોન ડે લાયન આગાની 27મી ફેબ્રુઆરીએ ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુશ્રી વર્સુલા વચ્ચે પ્રતિનિધિસ્તરની મંત્રણાઓ થશે. ઉલ્લેખનીય છે કે ભારત અને યુરોપ વર્ષ 2004 થી વ્યૂહાત્મક ભાગીદાર ...

ફેબ્રુવારી 22, 2025 7:45 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કિસાન સન્માન નિધિ યોજનાના આશરે દસ કરોડ ખેડૂતો માટે 22 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ સોમવારે છુટી કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના દેશભરના આશરે દસ કરોડ ખેડૂતો માટે 22 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ છુટી કરશે. આ પ્રસંગે સમગ્ર દેશના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે ખાસ કાર્યક્રમો યોજાશે. જેમાં આશરે બે થી અઢી કરોડ ખેડૂતો પ્રત્યક્ષ અથવા વર્ચ્યુઅલી જોડાશે. કેન્દ્રીય કૃષિમંત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.