રાષ્ટ્રીય

ફેબ્રુવારી 23, 2025 2:27 પી એમ(PM)

views 9

તેલંગાણામાં ટનલમાં ફસાયેલા 8 શ્રમિકને બચાવવાની કામગીરીમાં ભારતીય સેના પણ જોડાઈ.

ભારતીય સેના તેલંગાણાના નાગર કુર્નુલ જિલ્લાના દોમાલા પેન્ટા ખાતે ટનલમાં ફસાયેલા 8 શ્રમિકને સલામત રીતે બહાર કાઢવા બચાવ કામગીરીમાં જોડાઈ છે. સિકંદરાબાદથી સેનાનું ઇજનેરી કાર્યદળ સ્થળ પર પહોંચ્યું છે. રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ટુકડી ગઈકાલથી સ્થળ પર છે. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ, ભારતીય સ...

ફેબ્રુવારી 23, 2025 2:23 પી એમ(PM)

views 24

I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે બપોરે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ.

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ I.C.C. પુરુષ ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં અઢી વાગ્યે આ મેચ શરૂ થશે. બાંગ્લાદેશ સામે અગાઉ ભારતે વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે ન્યૂ ઝિલૅન્ડ સામે પહેલી મૅચ હારનારું પાકિસ્તાન દબાણમાં છે. ગત એક દાયકામાં ખાસ...

ફેબ્રુવારી 23, 2025 10:55 એ એમ (AM)

views 18

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ રમાશે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં, ભારત આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમશે. બાંગ્લાદેશ સામેની જીત સાથે શરૂઆત કર્યા બાદ ભારત ઉત્સાહિત છે, જ્યારે ન્યુઝીલેન્ડ સામેની પહેલી મેચ હાર્યા બાદ પાકિસ્તાન દબાણ હેઠળ છે. છેલ્લા દાયકામાં, ખાસ કરીને વર્ષ 2015થી, ભારતીય ટીમ પાકિસ્તાન સામે માત્ર એક જ...

ફેબ્રુવારી 23, 2025 9:05 એ એમ (AM)

views 11

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગની T20 મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે 33 રનથી વિજય મેળવ્યો.

મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગની T20 મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે 33 રનથી વિજય મેળવ્યો. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. યુપીએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા, જ્યારે દિલ્હી કેપિટલ્સ 19 ઓવર અને 3 બોલમાં ...

ફેબ્રુવારી 23, 2025 9:00 એ એમ (AM)

views 19

પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં 60 કરોડ 74 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે.

પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં 60 કરોડ 74 લાખથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે. આ ભવ્ય ઉત્સવમાં, દરરોજ વિશ્વભરમાંથી લાખો ભક્તો મહાકુંભમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે. ગઈકાલે, લગભગ 1 કરોડ 43 લાખ ભક્તોએ સંગમ કિનારે પવિત્ર ડૂબકી લગાવી.

ફેબ્રુવારી 23, 2025 8:58 એ એમ (AM)

views 17

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 100 દિવસના ક્ષય નાબૂદી અભિયાનમાં દેશભરમાં 5 લાખથી વધુ ક્ષય રોગના દર્દીઓ મળી આવ્યા છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 100 દિવસના ક્ષય નાબૂદી અભિયાનમાં દેશભરમાં 5 લાખથી વધુ ક્ષય રોગના દર્દીઓ મળી આવ્યા છે.આ અભિયાનમાં સામેલ 455 જિલ્લાઓમાં, 3.57 લાખથી વધુ ક્ષય દર્દીઓનું નિદાન થયું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, 10 કરોડથી વધુ સંવેદનશીલ વ્યક્તિઓનું આ રોગ માટે ...

ફેબ્રુવારી 23, 2025 8:56 એ એમ (AM)

views 22

વિદેશમંત્રી ડૉ. જયશંકરે કહ્યું કે, આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત ખૂબ જ સારી રહી.

વિદેશમંત્રી ડૉ. જયશંકરે કહ્યું કે,આ મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત ખૂબ જ સારી રહી.ડૉ. જયશંકરે કહ્યું કે,પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સારો તાલમેલ હતો. શ્રી મોદીએ 12-13 ફેબ્રુઆરીના રોજ અમેરિકાની સત્તાવાર મુલાકાત લીધી હતી, જે દરમિયાન બંન...

ફેબ્રુવારી 23, 2025 8:54 એ એમ (AM)

views 12

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો છે. કેન્દ્રીય મંત્રીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ કર્યું છે. આ અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે એક સમિતિની રચના ક...

ફેબ્રુવારી 23, 2025 8:53 એ એમ (AM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ તબીબી અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનું ભૂમિપૂજન કરશે.અદ્યતન ઉપકરણો અને નિષ્ણાત તબીબો સાથેની સૂચિત કેન્સર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આજે ભોપાલ...

ફેબ્રુવારી 23, 2025 10:58 એ એમ (AM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.