રાષ્ટ્રીય

ફેબ્રુવારી 21, 2025 6:20 પી એમ(PM)

views 8

ભારતીય અને પાકિસ્તાની સેનાઓએ આજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં કમાન્ડર સ્તરની ફ્લેગ મીટિંગ યોજી

ભારતીય અને પાકિસ્તાની સેનાઓએ આજે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં કમાન્ડર સ્તરની ફ્લેગ મીટિંગ યોજી હતી.આ બેઠક પૂંછ જિલ્લાના ચક્કન દા બાગ ખાતે નિયંત્રણ રેખા પર થઈ હતી. બંને પક્ષોના વરિષ્ઠ અધિકારીઓએ તેમાં ભાગ લીધો હતો. રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં નિયંત્રણ રેખા પર તાજેતરમાં ગોળીબાર, ગોળીબારઅને I...

ફેબ્રુવારી 21, 2025 6:19 પી એમ(PM)

views 14

ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણવાદી પૂર્ણિમા દેવી બર્મનને ટાઇમ મેગેઝિન દ્વારા “વુમન ઓફ ધયર” એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા

ભારતીય જીવવિજ્ઞાની અને વન્યજીવન સંરક્ષણવાદી પૂર્ણિમા દેવી બર્મનને ટાઇમ મેગેઝિન દ્વારા "વુમન ઓફ ધયર" એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કાર્ય માટે આપવામાં આવે છે. આ યાદીમાં ૪૫ વર્ષીય પૂર્ણિમા દેવી એકમાત્ર ભારતીય મહિલા છે. આસામની પૂર્ણિમા દેવી લુપ્તપ્રાય સ્થાનિ...

ફેબ્રુવારી 21, 2025 6:17 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો રજૂ કરશે. આ યોજના જમીન ધારકખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે.આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે...

ફેબ્રુવારી 21, 2025 2:55 પી એમ(PM)

views 14

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા 6 શ્રદ્ધાળુઓના આજે સવારે બિહારના ભોજપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત

પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા 6 શ્રદ્ધાળુઓના આજે સવારે બિહારના ભોજપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. મૃતકોમાં દંપતી અને તેમના 2 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત પટનાથી 40 કિલોમીટર દૂર આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુલ્હનગંજ બજારમાં એક પેટ્રોલ પંપ પા...

ફેબ્રુવારી 21, 2025 2:52 પી એમ(PM)

views 9

કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનીજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી

કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનીજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં FICCI દ્વારા આયોજિત ક્રિટિકલ મિનરલ્સ મેટ્રિક્સ કોન્ફરન્સમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન શરૂ કર્યું છે જેનો ઉદ્દેશ્ય સ્થાનિક અને વિદેશી...

ફેબ્રુવારી 21, 2025 2:49 પી એમ(PM)

views 17

ગત 10 વર્ષ દરમિયાન આરોગ્ય ખર્ચ 64 ટકાથી ઘટીને અંદાજે 39 ટકા થયો : કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડા

કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, ગત 10 વર્ષ દરમિયાન આરોગ્ય ખર્ચ 64 ટકાથી ઘટીને અંદાજે 39 ટકા થયો છે. નવી દિલ્હીમાં 12મા આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંવાદમાં સંબોધન કરતાં શ્રી નડ્ડાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન અને અન્ય યોજનાઓ હેઠળ અપાતી સેવાઓના કારણે આ...

ફેબ્રુવારી 21, 2025 2:46 પી એમ(PM)

views 16

દેશના ખેત ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ થતાં કૃષિ નિકાસમાં અભૂતપૂર્વ વિસ્તરણ જોવા મળી રહ્યું છે

દેશના ખેત ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ થતાં કૃષિ નિકાસમાં અભૂતપૂર્વ વિસ્તરણ જોવા મળી રહ્યું છે. દેશની કૃષિ નિકાસ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન ભારતે પ્રીમિયમ સાંગોલા અને ભગવા દાડમની પ્રથમ વાર ઓસ્ટ્રેલિયામાં સફળતાપૂર્વક નિકાસ કરી છે. આ જ રીતે ડ્રેગન ફ્રૂટની લંડન અને બહેરીનમાં નિકાસ કરવામાં આવી...

ફેબ્રુવારી 21, 2025 2:43 પી એમ(PM)

views 14

ચિંતા અને હતાશાના સ્વરૂપમાં માનસિક આરોગ્ય એક ગંભીર પડકાર તરીકે ઉભરી આવ્યું છે :ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, ચિંતા અને હતાશાના સ્વરૂપમાં માનસિક આરોગ્ય એક ગંભીર પડકાર તરીકે ઉભરી આવ્યું છે. નવી દિલ્હીમાં આજે પ્રાણાયામ પર વૈશ્વિક પરિષદને સંબોધતાં શ્રી ધનખડે કહ્યું, આ પરિસદ સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક સાથે સુસંગત છે. શ્રી ધનખડે ઉમેર્યું, આ પરિસદની સુસંગતતા વસુધૈવ કુ...

ફેબ્રુવારી 21, 2025 2:42 પી એમ(PM)

views 24

ભારત વૈશ્વિક તાકાત તરીકે ઉભરી રહ્યું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત વૈશ્વિક ઊર્જા તરીકે તરીકે ઉભરી રહ્યું છે અને આ માટે દરેક ક્ષેત્રમાં ઊર્જાવાન નેતાઓની જરૂર છે. નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે સૉલ લીડરશીપ કૉન્કલૅવની પહેલી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું, રાષ્ટ્રનિર્માણ માટે નાગરિકોનો વિકાસ મહત્વનો છે. શ્રી મોદીએ કહ્...

ફેબ્રુવારી 21, 2025 2:40 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. સરકારે તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. ત્રણ દિવસના આ સંમેલનમાં પેનલ ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સત્ર યોજાશે અને મરાઠી સાહિત્યની શાશ્વત સુસંગતતા, ભાષાનું સંર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.