ફેબ્રુવારી 22, 2025 2:32 પી એમ(PM)
9
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીમાં પુસા કૃષિ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કર્યું.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં પુસા કૃષિ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કર્યું. આ ત્રણ દિવસીય મેળાની વિષયવસ્તુ ઉન્નત કૃષિ-વિકસિત ભારત છે. ખેડૂતોને ખેતીનો આત્મા ગણાવતા શ્રી ચૌહાણે આ મુજબ જણાવ્યું. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુર અને ભગીરથ ચૌધરી 24 ...