રાષ્ટ્રીય

ફેબ્રુવારી 22, 2025 2:32 પી એમ(PM)

views 9

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીમાં પુસા કૃષિ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં પુસા કૃષિ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કર્યું. આ ત્રણ દિવસીય મેળાની વિષયવસ્તુ ઉન્નત કૃષિ-વિકસિત ભારત છે. ખેડૂતોને ખેતીનો આત્મા ગણાવતા શ્રી ચૌહાણે આ મુજબ જણાવ્યું. કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુર અને ભગીરથ ચૌધરી 24 ...

ફેબ્રુવારી 22, 2025 2:30 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલ દ્વારા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવી શકાશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે એક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કલ્પના કરવામાં આવી છે. આજે નવી દિલ્હીમાં, દિલ્હી યુનિવર્સિટીના 101મા દીક્ષાંત સમારોહને સંબોધતા, શ્રી પ્રધાને ભાર મૂક્યો હતો કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવુ...

ફેબ્રુવારી 21, 2025 7:37 પી એમ(PM)

views 16

ભારત દેશમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સલામતી, સુરક્ષા અને સુખાકારીને ઉચ્ચ પ્રાથમિકતા અપાય છે :વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત દેશમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સલામતી, સુરક્ષા અને સુખાકારીને ઉચ્ચ પ્રાથમિકતા અપાય છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે નેપાળી છોકરીના મૃત્યુનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ, વિદેશ મંત્રાલયે આ મામલો ઓડિશ...

ફેબ્રુવારી 21, 2025 7:36 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.ત્રણ દિવસીય સંમેલનમાં પેનલ ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શનો, સાંસ્કૃતિક પ્રદર્શનો અને પ્રખ્યાત સાહિત્યકારો સાથે વિવિધ સત્રો અને શ્રેણીનું આયોજન કરવામાં આવશે. ત્રણ દિવસીય આ સંમેલનમાં ભારતની સ...

ફેબ્રુવારી 21, 2025 7:34 પી એમ(PM)

views 22

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે G20 રાષ્ટ્રો માટે ખોરાક, ઉર્જા, આરોગ્ય સુરક્ષા, ડિજિટલ સુવિધા અને મહિલાઓના નેતૃત્વ જેવા પડકારો પર કામ કરવા પર ભાર મૂક્યો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે G20 રાષ્ટ્રો માટે ખોરાક, ઉર્જા, આરોગ્ય સુરક્ષા, ડિજિટલ જાહેર માળખાગત સુવિધા અને મહિલાઓના નેતૃત્વ જેવા પડકારો પર કામ કરવા પર ભાર મૂક્યો. આજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે 2025 માટે G20 ઉદ્દેશ્યો પર પોતાના સંબોધનમાં તેમણે આ પ્રમાણે જણાવ્યું.તેમણે કહ્યું કે પોતાનું નેતૃ...

ફેબ્રુવારી 21, 2025 7:28 પી એમ(PM)

views 14

ભારતે ટેલિકોમ્યુનિકેશન, મિકેનિકલ ઇન્ટેલિજન્સ અને ઉભરતી ટેકનોલોજીના મુખ્ય ક્ષેત્રોમાં યુકે સાથે સહયોગનો વિસ્તાર કર્યો

ભારતે ટેલિકોમ્યુનિકેશન, મિકેનિકલ ઇન્ટેલિજન્સ અને ઉભરતી ટેકનોલોજીના મુખ્ય ક્ષેત્રોમાં યુકે સાથે સહયોગનો વિસ્તાર કર્યો છે. ટેલિકોમ સચિવ નીરજ મિત્તલ યુકેની મુલાકાત દરમિયાન યુકેના રાષ્ટ્રીય વૈજ્ઞાનિક સલાહકાર ક્રિસ જોહ્ન્સનને મળ્યા. સંદેશાવ્યવહાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત બંને દેશો વચ્ચે ટેલિક...

ફેબ્રુવારી 21, 2025 6:31 પી એમ(PM)

views 15

પ્રયાગરાજમાં મહાકુંભ એ શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંગમ છે : દૂરદર્શનના મહાનિર્દેશક કંચનપ્રસાદ

દૂરદર્શનના મહાનિર્દેશક કંચનપ્રસાદે કહ્યું છે કે પ્રયાગરાજમાં મહાકુંભ એ શ્રદ્ધા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંગમ છે. મહાકુંભ ખાતે કુંભવાણી કેન્દ્રને સંબોધતા તેમણે કહ્યું કે કુંભવાણી આ દૈવી ઘટનાનો સંદેશ બધા લોકો સુધી પહોંચાડવાનું એક અદ્ભુત માધ્યમ છે. તેમણે એમ પણ કહ્યું કે ભક્તો આધ્યાત્મિક શાંતિ અને ન...

ફેબ્રુવારી 21, 2025 6:28 પી એમ(PM)

views 13

કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનિજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી

કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશ ચંદ્ર દુબેએ દેશમાં મહત્વપૂર્ણ ખનિજોનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં FICCI દ્વારા આયોજિત ક્રિટિકલ મિનરલ મેટ્રિક્સ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય સ્થાનિક અને વિદેશી સ્ત્રો...

ફેબ્રુવારી 21, 2025 6:27 પી એમ(PM)

views 14

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધ્યાન પરની વૈશ્વિક પરિષદને, સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ મિશન સાથે સુસંગત ગણાવી

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ધ્યાન પરની  વૈશ્વિક પરિષદને, સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ મિશન સાથે સુસંગત ગણાવી છે. આજે નવી દિલ્હીમાં ધ્યાન પર વૈશ્વિક પરિષદ કાર્યક્રમની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે આજે ચિંતા અને હતાશાના સ્વરૂપમાં માનસિક સ્વાસ્થ્યએક ગંભીર પડકાર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે આ પરિષ...

ફેબ્રુવારી 21, 2025 6:23 પી એમ(PM)

views 6

મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે મુંબઈ વડી અદાલતમાં ત્રણ વધારાના કાયમી ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી

મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે મુંબઈ વડી અદાલતમાં ત્રણ વધારાના કાયમી ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં, કોલેજિયમે કાયમી ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ શૈલેષ પ્રમોદ બ્રહ્મ, ફિરદોશ ફિરોઝ પૂનીવાલ અને જીતેન્દ્ર શાંતિલાલ જૈનના...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.