રાષ્ટ્રીય

ફેબ્રુવારી 23, 2025 6:56 પી એમ(PM)

views 5

પ્રયાગરાજ મહાકુંભમાં આધ્યાત્મિક અનુભવની સાથે, આરોગ્ય સંભાળ પર પણવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે

પ્રયાગરાજ મહાકુંભમાં આધ્યાત્મિક અનુભવની સાથે, આરોગ્ય સંભાળ પર પણવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેના મુખ્ય આકર્ષણોમાંનું એક નેત્ર કુંભ છે, જે દ્રષ્ટિની ક્ષતિનેદૂર કરવા માટે એક પહેલ છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ પહેલ હેઠળ, મેળા વિસ્તારના સેક્ટર-6માં આંખની નિશુલ્ક તપાસ અને ચશ્મા પૂરા પાડવામાં ...

ફેબ્રુવારી 23, 2025 6:49 પી એમ(PM)

views 10

દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આવતીકાલથી શરૂ થશે

દિલ્હી વિધાનસભાનું પહેલું સત્ર આવતીકાલથી શરૂ થશે. સત્રના પહેલા દિવસે ગૃહના નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી પણ આવતીકાલે થશે.સત્રના બીજા દિવસે, દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના ગૃહને સંબોધન કરશે.ઉપરાંત ગત સરકારના કામકાજ સંબંધિત કેગ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે. દિલ્હીના ઉ...

ફેબ્રુવારી 23, 2025 2:41 પી એમ(PM)

views 13

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં હૉકી પ્રૉ-લીગમાં ગઈકાલે ભારતીય પુરુષ અને મહિલા હૉકી ટીમે ભવ્ય જીત મેળવી છે.

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં હૉકી પ્રૉ-લીગમાં ગઈકાલે ભારતીય પુરુષ અને મહિલા હૉકી ટીમે ભવ્ય જીત મેળવી છે. ભારતીય પુરુષ ટીમે આયર્લેન્ડને 4-0 થી હરાવ્યું. ભારતે છેલ્લા મૅચમાં પણ આયર્લેન્ડને 3-1 થી મ્હાત આપી હતી. સ્પર્ધામાં હવે આવતીકાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મૅચ સાંજે સાડા 7 વાગ્યે શરૂ થશે. ...

ફેબ્રુવારી 23, 2025 2:48 પી એમ(PM)

views 17

ભારતે હોન્ડુરાસને ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સારાના પગલે 26 ટનની માનવતાવાદી સહાય મોકલી છે.

ભારતે હોન્ડુરાસને ઉષ્ણકટિબંધીય વાવાઝોડા સારાના પગલે 26 ટનની માનવતાવાદી સહાય મોકલી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આજે મોકલાયેલી ખેપમાં તબીબી પુરવઠો અને આપત્તિ રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. ભારતે ધાબળા અને સ્વચ્છતા કીટ સહિતની જરૂરી ચીજ વસ્તુઓ પણ મોકલી આપી છે.

ફેબ્રુવારી 23, 2025 2:21 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું, A.I. ક્ષેત્રમાં ભારત ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.”

નરેન્દ્ર મોદીએ કહ્યું, “કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. ક્ષેત્રમાં ભારત ઝડપથી પોતાની મજબૂત ઓળખ બનાવી રહ્યું છે.” આકાશવાણી પરથી પ્રસારિત થયેલા ‘મન કી બાત’ કાર્યક્રમના માધ્યમથી દેશને સંબોધિત કરતાં શ્રી મોદીએ કહ્યું, “ભારતના લોકો નવી ટેક્નોલૉજી અપનાવવામાં કોઈનાથી પાછળ નથી.” શ્રી મોદીએ તાજેતરમાં પૅરિસમાં A.I....

ફેબ્રુવારી 23, 2025 2:46 પી એમ(PM)

views 10

સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનના સચિવ જીન-પિયરે લેક્રોઇક્સે, શાંતિ અભિયાનમાં ભારતના મહિલા શાંતિ રક્ષકના યોગદાનને બિરદાવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનના સચિવ જીન-પિયરે લેક્રોઇક્સે, શાંતિ અભિયાનમાં ભારતના મહિલા શાંતિ રક્ષકના યોગદાનને બિરદાવ્યું છે. એક સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં, શ્રી લેક્રોઇક્સે નોંધ્યું કે, મોટી સંખ્યામાં મહિલાઓના જોડાવવાથી અભિયાનમાં અસરકારકતામાં વધારો થયો છે.શ્રી લેક્રોઇક્સ આવતીકાલે વૈશ્વિક દક્ષ...

ફેબ્રુવારી 23, 2025 2:50 પી એમ(PM)

views 11

જર્મનીમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે.

જર્મનીમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ વખતે ચૂંટણીમાં અર્થતંત્ર અને સ્થળાંતરના મુદ્દા મુખ્ય છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે નવેમ્બરમાં ચાન્સેલર ઓલોફ સ્કોલ્ઝની ગઠબંધન સરકાર પડી ભાંગી હતી. આ વખતની ચૂંટણીમાં ઓલફ સ્કોલ્ઝે ડી.એફ.પાર્ટી સાથે ગઠબંધનની સંભાવનાને નકારી કાઢી છે.

ફેબ્રુવારી 23, 2025 2:37 પી એમ(PM)

views 12

ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહકારને મજબૂત બનાવવાના પ્રયાસના ભાગરૂપે ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ફ્રાન્સના 4 દિવસના સત્તાવાર પ્રવાસે જવા રવાના થયા છે.

ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહકારને મજબૂત બનાવવાના પ્રયાસના ભાગરૂપે ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ફ્રાન્સના 4 દિવસના સત્તાવાર પ્રવાસે જવા રવાના થયા છે. જનરલ દ્વિવેદી આવતીકાલે પેરિસમાં લેસ ઇન્વેલાઇડ્ઝ ખાતે ફ્રાન્સના વરિષ્ઠ સૈન્ય નેતૃત્વ સાથે મુલાકાત કરશે. તેઓ ફ્રેન્ચ સેનાના વડા જનરલ પિયરે સાથે ચર...

ફેબ્રુવારી 23, 2025 2:35 પી એમ(PM)

views 13

ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના હિમાલયથી અડીને આવેલા ક્ષેત્ર, સિક્કિમ અને બિહારમાં વિવિધ સ્થળ પર ઝડપી પવન, કરાનું તોફાન અને વિજળી ગરજવાની સાથે વાવાઝોડું આવવાની સંભાવના.

ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના હિમાલયથી અડીને આવેલા ક્ષેત્ર, સિક્કિમ અને બિહારમાં વિવિધ સ્થળ પર ઝડપી પવન, કરાનું તોફાન અને વિજળી ગરજવાની સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે. દેશના ઉત્તર-પૂર્વ ભાગમાં પણ આજે દિવસભર આવું જ વાતાવરણ રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરાયું છે. જ્યારે સિક્કિમના વિવિધ ભાગ...

ફેબ્રુવારી 23, 2025 2:24 પી એમ(PM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે સ્વામી દયાનંદ સરસ્વતીજીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે સ્વામી દયાનંદ સરસ્વતીજીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રપતિએ જણાવ્યું, સ્વામી દયાનંદજીએ શિક્ષણ અને સામાજિક સુધારણા કાર્યક્રમના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમને ભારતીય પુન:જાગરણના...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.