રાષ્ટ્રીય

ફેબ્રુવારી 26, 2025 6:51 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 6:51 પી એમ(PM)

views 5

બિહારમાં આજે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં સાત નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો

બિહારમાં આજે નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં સાત નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. પટનાના રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ભાજપના સાત ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા. શપથ લેનારા નવા મંત્રીઓમાં સંજય સરાવગી, કૃષ્ણ કુમાર મન્ટુ, ડૉ. સુનીલ કુમાર, મોતીલાલ પ...

ફેબ્રુવારી 26, 2025 6:50 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 6:50 પી એમ(PM)

views 6

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક આજે શંકાસ્પદ આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક આજે શંકાસ્પદ આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. ઓલ ઈન્ડિયા રેડિયોના જમ્મુ સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં ફલ ગામ નજીક જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ ત્યાંથી પસાર થઈ રહેલા સૈન્ય વાહન પર ગોળીબાર કર્યો હતો. ...

ફેબ્રુવારી 26, 2025 6:44 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 6:44 પી એમ(PM)

views 2

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગેનબિટકોઈન કૌભાંડમાં લગભગ 24 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગેનબિટકોઈન કૌભાંડમાં લગભગ 24 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે.સીબીઆઈએ જણાવ્યું હતું કે આ કેસમાં દિલ્હી, પુણે, નાંદેડ, કોલ્હાપુર, મુંબઈ, બેંગલુરુ, ચંદીગઢ, મોહાલી, ઝાંસીઅને હુબલી સહિત 60થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સર્ચ દરમિયાન, CBI એ 23.94 ક...

ફેબ્રુવારી 26, 2025 6:43 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 6:43 પી એમ(PM)

views 6

ગુજરાતના સુરતના કાપડ બજારમાં એક  આગ લાગી હતી

ગુજરાતના સુરતના કાપડ બજારમાં એક  આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ દ્વારા આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરાયા હતા.જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આઠસોથી વધુ દુકાનોને અસર થઈ છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમ...

ફેબ્રુવારી 26, 2025 2:26 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 2:26 પી એમ(PM)

views 7

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ- CBSE વર્ષ 2025-26થી ધોરણ 10ની બૉર્ડની પરીક્ષા 2 વાર યોજવાનું આયોજન કરી રહ્યું છે

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ- CBSE વર્ષ 2025-26થી ધોરણ 10ની બૉર્ડની પરીક્ષા 2 વાર યોજવાનું આયોજન કરી રહ્યું છે. બૉર્ડે આ માટે તૈયાર કરેલો મુસદ્દા અંગે નવ માર્ચ સુધી મંતવ્ય મગાવ્યા છે. મુસદ્દામાં પહેલી પરીક્ષા ફેબ્રુઆરીથી માર્ચ સુધી અને બીજી પરીક્ષા મે મહિનામાં યોજવાનો પ્રસ્તાવ છે. CBSEએ જણાવ્યું,...

ફેબ્રુવારી 26, 2025 2:24 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 2:24 પી એમ(PM)

views 3

બિહારમાં આજે સાંજે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે

બિહારમાં આજે સાંજે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે. પટનાના રાજભવન ખાતે યોજાનારા સમારોહમાં અનેક નવા મંત્રીઓને શપથ લેવડાવવામાં આવે તેવી શક્યતા છે. આજે અચાનક જ મહેસુલ અને જમીન સુધારણા મંત્રી ડૉક્ટર દિલિપ કુમાર જયસ્વાલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે....

ફેબ્રુવારી 26, 2025 2:22 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 2:22 પી એમ(PM)

views 2

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે કહ્યું છે કે, આકાશવાણીએ હંમેશા લોકોને દેશની સંસ્કૃતિ સાથે જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને જાહેર પ્રસારણકર્તા તરીકે તેની જવાબદારી ખૂબ ગંભીરતાથી લે છે

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે કહ્યું છે કે, આકાશવાણીએ હંમેશા લોકોને દેશની સંસ્કૃતિ સાથે જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને જાહેર પ્રસારણકર્તા તરીકે તેની જવાબદારી ખૂબ ગંભીરતાથી લે છે. મહાકુંભના અંતિમ દિવસે તેમના સંદેશમાં, શ્રી સહગલે કહ્યું કે, 48-દિવસના પ્રસારણ દરમિયાન, આકાશવાણીની કુંભવાણી ચેનલે ...

ફેબ્રુવારી 26, 2025 2:21 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 2:21 પી એમ(PM)

views 2

મહાશિવરાત્રિનાં પાવન પર્વ પર આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે વહેલી સવારથી લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન માટે આવી રહ્યા છે

મહાશિવરાત્રિનાં પાવન પર્વ પર આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે વહેલી સવારથી લાખો શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન માટે આવી રહ્યા છે. આ પ્રસંગે 20 ક્વિન્ટલ ગુલાબની પાંખડીઓથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. મહાકુંભમાં અંતિમ મુખ્ય સ્નાનવિધીમાં શ્રધ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં લઈને ઉત્તરપ્રદેશ સરકારે તમામ વ્યવસ્થા ક...

ફેબ્રુવારી 26, 2025 2:18 પી એમ(PM) ફેબ્રુવારી 26, 2025 2:18 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ચાર દિવસ ગુજરાતનાં પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ચાર દિવસ ગુજરાતનાં પ્રવાસે આવશે.સુશ્રી મુર્મૂ આજે સાંજે નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેશે. અહી પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા સુશ્રી મુર્મૂનું સ્વાગત કરાશે. તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં વ્યૂઈંગ ગૅલેરી, પ્રદર્શનકક્ષ, લાઈટ ઍન્ડ સાઉન્ડ શૉ નીહાળશે. ત્યારબાદ રાષ...

ફેબ્રુવારી 26, 2025 9:07 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 9:07 એ એમ (AM)

views 8

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ- CAGનાં અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે 2021માં અમલી બનાવેલી અને બાદમાં રદ કરેલી શરાબ નીતિને કારણે રાજ્યની તિજોરીને 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ- CAGનાં અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે 2021માં અમલી બનાવેલી અને બાદમાં રદ કરેલી શરાબ નીતિને કારણે રાજ્યની તિજોરીને 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ગઈકાલે દિલ્હી વિધાનસભાના બીજા દિવસે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગૃહમાં કેગનો...