રાષ્ટ્રીય

માર્ચ 23, 2025 7:47 પી એમ(PM)

views 7

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ચંદીગઢ બોમ્બ હુમલા કેસમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના ચાર આતંકવાદીઓ સામે આરોપનામું દાખલ કર્યું

રાષ્ટ્રીય તપાસ એજન્સી- NIA એ સપ્ટેમ્બર 2024 માં ચંદીગઢ બોમ્બ હુમલા કેસમાં આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના ચાર આતંકવાદીઓ પર આરોપનામું દાખલ કર્યું છે. એજન્સીએ આજે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીઓમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી હરવિંદર સિંહ સંધુ અને અમેરિકા સ્થિત આતંકવાદી હરપ્રીત સિંહ...

માર્ચ 23, 2025 7:46 પી એમ(PM)

views 8

વિદેશમંત્રી ડો. એસ.જયશંકરે કહ્યું-આગામી દાયકાઓ માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતીય રાજદ્વારીનો મુખ્ય ઉદ્દેશ્ય

વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેને ઊર્જા ક્ષેત્રે વ્યાપક સંબંધો વિકસાવવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દાયકાઓ માટે ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતની રાજદ્વારીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ગઈકાલે મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં ...

માર્ચ 23, 2025 3:38 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી મોદીએ શહીદ દિવસ પર ભારતના સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ દિવસ પર ભારતના સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એક વિડિઓ શેર કરીને, શ્રી મોદીએ આ ક્રાંતિકારી નેતાઓ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને પ્રેમથી યાદ કર્યા. સ્વતંત્રતા અને ન્યાય માટેના તેમના નિર્ભય પ્રયાસ...

માર્ચ 23, 2025 3:36 પી એમ(PM)

views 7

NTA એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2025 માટે નોંધણી માટેની અંતિમ તારીખ લંબાવી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2025 માટે નોંધણી માટેની અંતિમ તારીખ લંબાવી છે. ઉમેદવારો હવે 24 માર્ચ સુધી તેમની ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકે છે. ફી ભરવાની છેલ્લી તારીખ પણ 25 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. ઉમેદવારો 26 થી 28 માર્ચ સુધી અરજીમાં સુધારા વધારા કરી શકશે. ઉલ્લેખન...

માર્ચ 23, 2025 2:15 પી એમ(PM)

views 17

કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની 20 ટકા ડ્યુટી પાછી ખેંચી લીધી

કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની 20 ટકા ડ્યુટી પાછી ખેંચી લીધી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે અને ગ્રાહકોને ડુંગળીની પોષણક્ષમતા જળવાઈ રહેશે. તેમણે ઉમેર્યું કે, રવિ પાકના સારા જથ્થામાં આગમનને કારણે મંડી અને છૂટક ભાવ...

માર્ચ 23, 2025 2:13 પી એમ(PM)

views 12

કેરળના પલક્કડમાં મલમપુઝા બંધ નજીક પુરાતત્વીય ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં મેગાલિથિક માળખાં મળી આવ્યા

કેરળના પલક્કડમાં મલમપુઝા બંધ નજીક તાજેતરમાં હાથ ધરવામાં આવેલા પુરાતત્વીય ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં મેગાલિથિક માળખાં મળી આવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ પથ્થરની રચનાઓની તસવીરો શેર કરી અને કહ્યું, આ વિસ્તારનું સર્વેક્ષણ કરનારી ટીમને 45 હેક્ટર જમીનમાં ફેલાયેલા...

માર્ચ 23, 2025 1:30 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક ન્યાયના પ્રતિક તરીકે યાદ કર્યા છે. પ્રધાનમંત્રીએ X પર લખ્યું; છે કે “ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. એક સ્વપ્નદ્રષ...

માર્ચ 23, 2025 1:14 પી એમ(PM)

views 7

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ સીમાંકન પર ચેન્નાઈમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકને પાયાવિહોણી ગણાવી

કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી અને તેલંગાણા રાજ્ય ભાજપ પ્રમુખ જી. કિશન રેડ્ડીએ સીમાંકન પર ચેન્નાઈમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકને પાયાવિહોણી રાજકીય યુક્તિ ગણાવીને ફગાવી દીધી છે. તેમણે આ બેઠકને જનતામાં બિનજરૂરી ગભરાટ ફેલાવવાના આશય વાળી ગણાવી હતી. શ્રી રેડ્ડીએ કહ્યું કે કેન્દ્રએ અગાઉથી જ સ્પષ્ટતા...

માર્ચ 23, 2025 1:04 પી એમ(PM)

views 7

ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ લખનૌમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ એક હજાર બાળકો સાથે સાયકલિંગ કર્યુ

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, ફિટ ઇન્ડિયા ચળવળને સફળ બનાવવા માટે, આપણે નિયમિત કસરત અને સાયકલિંગનો સમાવેશ આપણા દિનચર્યામાં કરવો જોઈએ. આ કાર્યક્રમમાં ડો. મનસુખ માંડવિયાએ 1 હજાર બાળકો સાથે સાઈકલ ચલાવી કહ્યું કે, સાયકલિંગ માત્ર ફિટનેસને પ્રોત્સાહન આપતું નથી પરંત...

માર્ચ 23, 2025 9:12 એ એમ (AM)

views 8

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 14 મુખ્ય ક્ષેત્રો માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાઓ હેઠળ 764 અરજીઓને મંજૂરી આપવામાં આવી.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 14 મુખ્ય ક્ષેત્રો માટે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાઓ હેઠળ 764 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. PLI લાભાર્થીઓમાં વિવિધ ક્ષેત્રોના 176 MSMEનો સમાવેશ થાય છે.ગયા વર્ષે નવેમ્બર સુધીમાં લગભગ રૂ. 1.61 લાખ કરોડનું વાસ્તવિક રોકાણ નોંધાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.