માર્ચ 22, 2025 2:09 પી એમ(PM)
8
પાણીની કટોકટી વૈશ્વિક ચિંતાનો વિષય હોવા છતાં ભારતે આ પડકારને તકમાં પરિવર્તિત કર્યો છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પાણીની કટોકટી વૈશ્વિક ચિંતાનો વિષય હોવા છતાં ભારતે આ પડકારને તકમાં પરિવર્તિત કર્યો હોવાનું કહ્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી પાટીલે વિશ્વ જળ દિવસ અંગે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતે જળ સંરક્ષણને માત્ર નીતિનો વિષય નહીં પરંતુ એક...