રાષ્ટ્રીય

માર્ચ 27, 2025 9:39 એ એમ (AM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, આ સૂચનો સામ...

માર્ચ 27, 2025 9:38 એ એમ (AM)

views 11

DRDO અને ભારતીય નૌકાદળે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO અને ભારતીય નૌકાદળે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલી-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું હતું.સંરક્ષણ મંત્રીએ DRDO, ભારતીય નૌકાદળ અને ઉદ્યોગને અભિનંદન આપતા મિસાઈલ પ્રણાલીને સંરક્ષ...

માર્ચ 27, 2025 9:34 એ એમ (AM)

views 7

કોલસા મંત્રાલય આજે નવી દિલ્હીમાં વાણિજ્યિક કૉલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરશે.

કોલસા મંત્રાલય આજે નવી દિલ્હીમાં વાણિજ્યિક કૉલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરશે. સૂચિત ખાણોમાંથી 13 કોલસા ખાણની સંપૂર્ણપણે તપાસ થઈ ગઈ છે. જ્યારે 12 ખાણની આંશિક તપાસ કરવામાં આવી છે.આ હરાજીનો ઉદ્દેશ સ્થાનિક અને આંતર-રાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષિત કરવાનો છે, જેનાથી ઊર્જા અને ઔદ્યોગિક વિકાસમાં ...

માર્ચ 27, 2025 9:31 એ એમ (AM)

views 14

લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, 2025 અને સંસદમાં બેન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 પસાર.

લોકસભામાં ગઈ કાલે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બિલ, 2025 પસાર કરવામાં આવ્યું. ખરડામાં આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટને ત્રિભુવન સહકારી યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરવાની અને તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરવાની જોગવાઈ છે.કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ખરડા પર ચર્ચાનો જવાબ આપતા...

માર્ચ 27, 2025 9:30 એ એમ (AM)

views 14

રાષ્ટ્રીય મહિલા આયોગ-NCW દેશના દરેક જિલ્લામાં લગ્ન પહેલાનું પરામર્શ કેન્દ્ર ખોલશે.

રાષ્ટ્રીય મહિલા આયોગ-NCWએ જણાવ્યું કે, તે દેશના દરેક જિલ્લામાં લગ્ન પહેલાનું પરામર્શ કેન્દ્ર ખોલશે. એનસીડબલ્યુના અધ્યક્ષ વિજયા રાહતકરે ગઈ કાલે પટણામાં જણાવ્યું કે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આયોગે શરૂ કરેલી આ એક નવી પહેલ છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં આવા 23 કેન્દ્રો ખોલવા...

માર્ચ 27, 2025 9:28 એ એમ (AM)

views 11

ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા માટે સાડા સાત લાખથી વધુ યાત્રાળુઓએ ઓનલાઇન નોંધણી કરાવી.

ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા 2025 માટે ગઈ કાલ સુધી સાડા સાત લાખથી વધુ યાત્રાળુઓએ આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરીને નોંધણી કરાવી છે. એક નિવેદનમાં, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે, આ પગલાથી નોંધણીનું ડુપ્લિકેશન થતું રોકવામાં મદદ મળશે અને આધાર આધારિત ડિજિટલ ચકાસણી નોંધણી પ્રક્ર...

માર્ચ 26, 2025 7:42 પી એમ(PM)

views 27

સંસદમાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 અને લોકસભામાં ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય ખરડો 2025 પસાર

સંસદમાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 પસાર થયો છે. રાજ્યસભાએ આ ખરડાને મંજૂરી આપી છે. જોકે, લોકસભામાં આ વિધેયક પહેલા જ પસાર થઈ ગયું છે. જ્યારે લોકસભામાં આજે ત્રિભુવન સહકારી વિશ્વ-વિદ્યાલય ખરડો 2025 પસાર કરાયો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ચર્ચાનો જવાબ આપતાં કહ્યું, સરકારે દેશમાં બૅન...

માર્ચ 26, 2025 7:39 પી એમ(PM)

views 14

કેન્દ્ર સરકારે 410 ગૅમિંગ સાઈટને બ્લૉક કરી : ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવ

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સરકારે ભારતીય સાયબર ગુના સમન્વિત કેન્દ્રના અહેવાલ બાદ એક હજાર 410 ગૅમિંગ સાઈટને બ્લૉક કરી છે. લોકસભામાં આજે પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે કહ્યું, સટ્ટાબાજી અને જુગાર રાજ્ય યાદીનો ભાગ છે અને રાજ્ય સરકાર પાસે તેના માટે કાયદાકીય ...

માર્ચ 26, 2025 7:31 પી એમ(PM)

views 14

આંતર-રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી પંચને ચિંતાજનક એકમ તરીકે નામાંકિત કરવું જોઈએ :વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું, આંતર-રાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી પંચને ચિંતાજનક એકમ તરીકે નામાંકિત કરવું જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પંચને તાજેતરમાં જાહેર વર્ષ 2025ના વાર્ષિક અહેવાલના નિષ્કર્ષોને ફગાવતા કહ્યું, પંચ પક્ષપાતભર્યો અને રાજનીતિથી પ્રેરિત મૂલ્યાંકન જારી કરવાની તેન...

માર્ચ 26, 2025 7:01 પી એમ(PM)

views 8

કોલસા મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં વાણિજ્યિક કૉલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરાશે

કોલસા મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં વાણિજ્યિક કૉલસા ખાણની હરાજીના 12મા તબક્કાનો પ્રારંભ કરાશે. સૂચિત ખાણોમાંથી 13 કોલસા ખાણની સંપૂર્ણપણે તપાસ થઈ ગઈ છે. જ્યારે 12 ખાણની આંશિક તપાસ કરવામાં આવી છે.આ હરાજીનો ઉદ્દેશ સ્થાનિક અને આંતર-રાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષિક કરવાનો છે, જેનાથી ઊર્જા અને ઔદ્યો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.