રાષ્ટ્રીય

માર્ચ 28, 2025 9:46 એ એમ (AM)

views 15

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે અરજીઓ મંગાવી.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે અરજીઓ મંગાવી છે.અરજદારો એક એપ્રિલથી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર અરજી કરી શકે છે. 31 જુલાઈ 2025 સુધીમાં પાંચ થી 18 વર્ષની વયના ભારતમાં રહેતા કોઈપણ ભારતીય નાગરિક આ પુરસ્કારો માટે પાત્ર છે. મંત્રાલય દર વર્ષે બહાદુરી, રમતગમત, સમાજ સ...

માર્ચ 28, 2025 9:45 એ એમ (AM)

views 9

જમ્મુ અને કાશ્મીરમાં સલામતી દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠારઃ ત્રણ જવાનો શહીદ.

જમ્મુ અને કાશ્મીરમાં, કઠુઆના જુથાનામાં ગઈકાલે રાત્રે થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે સુરક્ષા દળોના ત્રણ જવાનો શહીદ થયા. નાયબ પોલીસ અધિક્ષક અને એક પેરા કમાન્ડો સહિત ચાર અન્ય સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા.ગઈકાલે વહેલી સવારે સુરક્ષા દળોએ સુફૈન જંગલ વિસ્તારમાં શોધ અભિયાન હાથ ધરતા આતંક...

માર્ચ 27, 2025 8:18 પી એમ(PM)

views 12

કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ આજે નવી દિલ્હીમાં વાણિજ્યિક કોલસાની ખાણની હરાજીનો 12મો હપ્તો શરૂ કર્યો હતો.

કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ આજે નવી દિલ્હીમાં વાણિજ્યિક કોલસાની ખાણની હરાજીનો 12મો હપ્તો શરૂ કર્યો હતો. શ્રી રેડ્ડીએ માહિતી આપી હતી કે ભારતના કોલસા ક્ષેત્રે ચાલુ નાણાકીય વર્ષમાં એક અબજ ટન કોલસાનું ઉત્પાદન પાર કરીને ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત વૈશ્વિક ...

માર્ચ 27, 2025 8:14 પી એમ(PM)

views 12

સંરક્ષણ મંત્રાલયે આજે નાગ મિસાઇલ સિસ્ટમ ટેન્ક વિરોધી હથિયાર અને 5,000 હળવા વાહનોની ખરીદી માટે 2500 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

સંરક્ષણ મંત્રાલયે આજે નાગ મિસાઇલ સિસ્ટમ ટેન્ક વિરોધી હથિયાર અને 5,000 હળવા વાહનોની ખરીદી માટે 2500 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એનએએમઆઈએસ અને હળવા વાહનોની ખરીદીથી સ્વદેશીકરણ અને રાષ્ટ્રીય સંરક્ષણ ઉપકરણોની ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો થશે. આ રોજગારીનુ...

માર્ચ 27, 2025 8:13 પી એમ(PM)

views 8

ભારતીય શેરબજારો ગુરુવારે મજબૂતાઇ સાથે બંધ થયા હતા, સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા હતા.

ભારતીય શેરબજારો ગુરુવારે મજબૂતાઇ સાથે બંધ થયા હતા, સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા હતા. 30 શેરોવાળો સેન્સેક્સ 318 પોઈન્ટ વધીને 77,606 પર સ્થિર બંધ થયો હતો. નિફ્ટી 105 પોઈન્ટ વધીને 23,592 પર બંધ થયો. સેન્સેક્સના શેરોમાં, બજાજ ફિનસર્વ, એનટીપીસી, ઇન્ડસઇન્ડ બેંક, લાર્સન અને એમ્પ્લોયર શેર...

માર્ચ 27, 2025 8:12 પી એમ(PM)

views 8

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ભારતની મુલાકાતે આવશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ભારતની મુલાકાતે આવશે. રશિયન વિદેશ મંત્રીના મતે, પુતિનની દિલ્હી મુલાકાત માટે 'હાલમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે'. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર કહે છે કે, “ભારત-રશિયા સંબંધો એટલા મજબૂત છે કે બદલાતી દુનિયામાં પણ, તેઓ પરસ્પર હિતોને અનુસરીને વિશ્વ કલ્યાણનો માર્ગ શોધે છે...

માર્ચ 27, 2025 8:10 પી એમ(PM)

views 6

કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ 29 માર્ચથી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે.

કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ 29 માર્ચથી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. ગુરુવારે જારી કરાયેલા એક આદેશમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) એ જણાવ્યું હતું કે, પડતર વિભાગીય કાર્ય પૂર્ણ કરવા માટે, ભારતભરની તમામ આવકવેરા કચેરીઓ 29, 30 અને 31 માર્ચ, 2025 ના રોજ ખુલ્લી ર...

માર્ચ 27, 2025 8:07 પી એમ(PM)

views 9

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ, એકથી પાંચ એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવશે.

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ, એકથી પાંચ એપ્રિલ દરમિયાન ભારતની મુલાકાતે આવશે. તેમની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. તેઓ આગ્રા, મુંબઈ અને બેંગલુરુની પણ મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ”રાષ્ટ્રપતિ બોરિક પહેલી એપ્રિલે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે, જેમાં...

માર્ચ 27, 2025 8:05 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહે હુર્રિયત કોન્ફરન્સ સાથે જોડાયેલા બે વધુ જૂથોના અલગતાવાદને ત્યાગ કરવાના પગલાનું સ્વાગત કર્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહે હુર્રિયત કોન્ફરન્સ સાથે જોડાયેલા બે વધુ જૂથોના અલગતાવાદને ત્યાગ કરવાના પગલાનું સ્વાગત કર્યું છે. અગાઉ હુરિયત સાથે જોડાયેલા J&K તહરીકી ઇસ્તેકલ અને J&K તહરીક-એ-ઇસ્તેકામતના અલગતાવાદનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. બંને જૂથોના આ નિર્ણયનું કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ...

માર્ચ 27, 2025 8:04 પી એમ(PM)

views 25

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને, કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત વક્ફ સુધારા બિલનો વિરોધ કરતો રાજ્ય વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યો છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને, કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત વક્ફ સુધારા બિલનો વિરોધ કરતો રાજ્ય વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યો છે. આ ઠરાવમાં બિલ પાછું ખેંચવાની માંગ કરવામાં આવી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે તે વક્ફ બોર્ડની સત્તાઓને નબળી પાડશે અને મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડશે. ભાજપ અન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.