રાષ્ટ્રીય

માર્ચ 26, 2025 6:49 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પટનામાં સેપક ટકરા વિશ્વકપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પટનામાં સેપક ટકરા વિશ્વકપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું,પુરુષોને રેગુ ટીમે ભારત માટે પહેલો સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. શ્રી મોદીએ સાત ચંદ્રક જીતનારી ભારતીય ટીમની પ્રશંસા પણ કરી હત...

માર્ચ 26, 2025 6:48 પી એમ(PM)

views 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, આ સૂચનો સામ...

માર્ચ 26, 2025 6:40 પી એમ(PM)

views 9

આંતર-રાષ્ટ્રીય રામાયણ અને વૈદિક સંશોધન સંસ્થાએ સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રમાં રામાયણ કૉન્કલેવનું આયોજન કર્યું

આંતર-રાષ્ટ્રીય રામાયણ અને વૈદિક સંશોધન સંસ્થાએ સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રમાં રામાયણ કૉન્કલેવનું આયોજન કર્યું. બિકાનેર વિશ્વ-વિદ્યાલયના કુલપતિ પ્રૉફેસર મનોજ દિક્ષિતઅને ગુજરાત વિશ્વ-વિદ્યાલયનાં કુલપતિ પ્રૉફેસર નીરજા ગુપ્તા સહિત વિખ્યાત નિષ્ણાતોએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી આ કૉન્કલેવને સંબોધિ...

માર્ચ 26, 2025 6:30 પી એમ(PM)

views 23

રાજ્યસભામાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 વિચાર અને પસાર કરવા માટે રજૂ કરાયું

રાજ્યસભામાં આજે બૅન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 વિચાર અને પસાર કરવા માટે રજૂ કરાયું. આ ખરડામાં ભારતીય રિઝર્વ બૅન્ક અધિનિયમ 1934, બૅન્કિંગ નિયમન અધિનિયમ 1949, ભારતીય સ્ટેટ બૅન્ક અધિનિયમ 1955,બૅન્કિંગ કંપનીઓ ઉપક્રમોનું સંપાદન અને સ્થળાંતર અધિનિયમ 1970 તેમ જ બૅન્કિંગ કંપનીઓ ઉપક્રમોનું સંપાદન અને સ્થળાં...

માર્ચ 26, 2025 6:27 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના ક્ષય નાબૂદીના મહત્વાકાંક્ષી અભિયાનમાં યોગદાન આપવા બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના ક્ષય નાબૂદીના મહત્વાકાંક્ષી અભિયાનમાં યોગદાન આપવા બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાના સોશિયલ મીડિયા સંદેશમાં પ્રતિક્રિયા આપતા એ વાત પર ભાર આપ્યો કે, પાયાના સ્તરે પ્રયાસોની વધતી ગતિ સ્વસ્થ અને ક્ષય મુક્ત ભારત મ...

માર્ચ 26, 2025 2:11 પી એમ(PM)

views 7

હરિયાણામાં માર્ગ અકસ્માતમાં અમદાવાદનાં બે પોલિસકર્મી અને એક ખાનગી ડ્રાઇવરનાં મોતઃ પીએસઆઇને ગંભીર ઈજા

ગુજરાત પોલીસના વાહનને હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અકસ્માતમાં બે પોલિસકર્મી અને એક ખાનગી ડ્રાઇવરનાં મોત થયા છે. જ્યારે એક પીએસઆઇ ગંભીર રીતે ઘાયલ થયા છે. ડબવાલીના વડીંગખેડા પેટ્રોલ પંપ પાસે અકસ્માત થતાં પોલિસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને ખાનગી ડ્રાઇવર એમ ત્રણનાં મોત થયા છે. રામોલ પોલીસ પોસ્કોના ગુનાની તપ...

માર્ચ 26, 2025 2:10 પી એમ(PM)

views 8

છત્તીસગઢના છ મહિલા સહિત નવ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે નવ માઓવાદીઓએ પોલીસ અને CRPFના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આત્મસમર્પણ કર્યું છે. તેમાં છ મહિલા માઓવાદીઓનો સમાવેશ થાય છે. આ માઓવાદીઓ પર 26 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓ અનેક મોટી ઘટનામાં સામેલ હતા.

માર્ચ 26, 2025 2:09 પી એમ(PM)

views 8

CBI એ છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા

કેન્દ્રીય તપાસ બ્યુરો-CBIએ આજે રાયપુર અને ભિલાઈમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભુપેશ બઘેલના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા. CBIની ટીમો સવારે તેમના ઘરે પહોંચી હતી. શ્રી બઘેલનાં કાર્યાલયે એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, "CBI આવી ગઈ છે" અને બઘેલ પક્ષની એક મહત્વપૂર્ણ બેઠક માટ...

માર્ચ 26, 2025 2:08 પી એમ(PM)

views 8

BJP ના લઘુમતી મોરચાએ સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યુઃ વંચિત મુસ્લિમોને વિશેષ કિટનું વિતરણ કરાશે

ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાએ સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ ઈદ પહેલા દેશભરના 32 લાખ વંચિત મુસ્લિમોને વિશેષ કિટનું વિતરણ કરવાનો છે. આ પહેલ એ સુનિશ્ચિત કરવા માગે છે કે, ગરીબ મુસ્લિમ પરિવારો કોઈપણ મુશ્કેલી વિના તહેવારની ઉજવણી કરી શકે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, ભાજપના લઘુમતી મ...

માર્ચ 26, 2025 9:34 એ એમ (AM)

views 7

ભારતે તેનું પ્રથમ સ્વદેશી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, MRI મશીન વિકસાવ્યું.

ભારતે તેનું પ્રથમ સ્વદેશી મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ, MRI મશીન વિકસાવ્યું છે, આ નવું મશીન પરીક્ષણો માટે ઓક્ટોબર સુધીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ), નવી દિલ્હીમાં સ્થાપિત થશે.સ્વદેશી એમઆરઆઈ મશીન ભારતને તબીબી ટેકનોલોજીમાં વધુ આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. પત્રકારો સાથે વાત કરત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.