રાષ્ટ્રીય

માર્ચ 26, 2025 9:33 એ એમ (AM)

views 8

ILO કહે છે કે, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2021 માં 24.4% થી બમણું થઈને 2024 માં 48.8% થયું.

ભારતના સામાજિક સુરક્ષા કવરેજમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, ILO અનુસાર ભારતનું સામાજિક સુરક્ષાનું કવરેજ 2021માં 24.4 ટકાથી વધીને 2024માં 48.8 ટકા થઈ ગયું છે.આઇ. એલ. ઓ. ના વિશ્વ સામાજિક સુરક્ષા અહેવાલનો હવાલો આપતા, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ સમગ્...

માર્ચ 26, 2025 9:30 એ એમ (AM)

views 8

હિન્દી સિનેમાના અભિનેતા અક્ષય કુમારે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 માટે શુભેચ્છાઓ પાઠવી.

હિન્દી સિનેમાના અભિનેતા અક્ષય કુમારે વિશ્વ દ્રશ્ય શ્રાવ્ય અને મનોરંજન શિખર સંમેલન- વેવ્ઝ 2025 માટે શુભેચ્છાઓ પાઠવી છે.આ સંમેલન મુંબઈમાં પહેલી મે-થી ચાર મે સુધી યોજાશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી કુમારે કહ્યું, આ સંમેલન વિશ્વભરના સર્જકોને એક વ્યાપક મંચ પૂરું પાડશે, જેમાં વૈશ્વિક મનોરંજનના ભવિષ્યને બ...

માર્ચ 26, 2025 9:29 એ એમ (AM)

views 4

સરકારે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ આજથી બંધ કરવાનો નિર્ણય કર્યો.

ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમના મધ્યમ અને લાંબા ગાળાની સરકારી ડિપોઝિટ આજથી બંધ કરવામાં આવશે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ગોલ્ડ મોનેટાઇઝેશન યોજનાની કામગીરી અને બજારની બદલાતી પરિસ્થિતિઓની તપાસ બાદ આ યોજનાને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.મંત્રાલયે ઉમેર્યું કે, નિયુક્ત સંગ્રહ અને શુદ્ધતા પરીક્ષણ ક...

માર્ચ 26, 2025 9:27 એ એમ (AM)

views 28

ઉત્તરાખંડ પછી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, યુસીસી લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે.

ઉત્તરાખંડ પછી ગુજરાત સમાન નાગરિક સંહિતા UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે. રાજ્ય વિધાનસભાને સંબોધતા રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ રાજ્યના તમામ લોકો માટે સમાન ન્યાય સુનિશ્ચિત કરવા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાને સાકાર કરવાની દિશામાં એક પગલું છે.

માર્ચ 26, 2025 9:26 એ એમ (AM)

views 6

મ્યાનમારમાં વણસી રહેલી સ્થિતિની વિદેશ મંત્રી એસ જયશંકર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના વિશેષ દૂત જુલી બિશપે ચર્ચા કરી.

વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના વિશેષ દૂત જુલી બિશપે ગઈકાલે નવી દિલ્હીમાં મ્યાનમારમાં ઝડપથી વણસી રહેલી પરિસ્થિતિ પર વાતચીત કરી હતી. બિશપ હાલમાં ભારતની મુલાકાતે છે. ગયા વર્ષે એપ્રિલમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બિશપને મ્યાનમારમાં તેમના વિશેષ દૂત તરીકે નિ...

માર્ચ 26, 2025 9:24 એ એમ (AM)

views 8

લોકસભામાં 35 સુધારાઓ સાથે નાણા બિલ 2025 પસારઃ સંસદમાં આપત્તિ વ્યવસ્થાપન સુધારા ખરડો 2024 પસાર.

લોકસભામાં ગઈ કાલે સરકાર દ્વારા 35 સુધારાઓ સાથેનો નાણા ખરડો, 2025 પસાર કરવામાં આવ્યો હતો. ટેરિફનું સરળીકરણ અને સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા આ સુધારો કરવામાં આવ્યો છે. ખરડામાં નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારની નાણા દરખાસ્તોને અમલ કરવાની જોગવાઈ છે.દરમિયાન, સંસદે આપત્તિ વ્યવસ્થાપન (સુધારા) બિલ 202...

માર્ચ 26, 2025 9:21 એ એમ (AM)

views 12

બેઇજીંગમાં યોજાયેલી બેઠકમાં ભારત-ચીને સરહદી વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરી.

ભારત-ચીન સરહદ અંગે પરામર્શ અને સંકલન માટે કાર્યકારી તંત્ર WMCC ની 33મી બેઠક ગઈકાલે ચીનના બેઇજિંગમાં યોજાઈ હતી.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ બેઠકમાં ભારત-ચીન સરહદી વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પરની પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી.મંત્રાલયે જણાવ્યું કે, બંને પક્ષો આ માટે...

માર્ચ 25, 2025 6:56 પી એમ(PM)

views 9

તમિલનાડુમાં SC વિદ્યાર્થી પર થયેલા હુમલા અંગે NHRCએ રિપોર્ટ માંગ્યો છે

રાષ્ટ્રીય માનવ અધિકારી પંચ- N.H.R.C.એ 11-મા ધોરણના વિદ્યાર્થી પર હુમલા અંગે તમિલનાડુના રાજ્ય પોલીસ વડા- D.G.P. અને થૂથૂકુડીના જિલ્લા કલેક્ટરને નૉટિસ આપી છે. પંચે એકમીડિયા અહેવાલને ધ્યાનમાં લીધો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, અનુસૂચિતજાતિના વિદ્યાર્થી પર બસમાં પ્રવાસ દરમિયાન અન્ય જ્ઞાતિના લોકોએ સ...

માર્ચ 25, 2025 6:54 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કાશ્મીરમાં અલગાવવાદ હવે ઇતિહાસ બની ગયો છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કાશ્મીરમાં અલગાવવાદ હવે ઇતિહાસ બની ગયો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકારની નીતિઓના કારણે જમ્મુ-કાશ્મીરમાંથી અલગાવવાદનો સંપૂર્ણપણે અંત આવ્યો છે. શ્રી શાહે કહ્યું, હૂર્રિયતના બે જૂથે અલગાવવાદ સાથે તમામ પ્રકારના સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છ...

માર્ચ 25, 2025 6:36 પી એમ(PM)

views 9

રાજ્યસભામાં આપત્તિ વ્યવસ્થાન સુધારા ખરડો 2024 પર આજે ચર્ચા શરૂ થઈ

રાજ્યસભામાં આપત્તિ વ્યવસ્થાન સુધારા ખરડો 2024 પર આજે ચર્ચા શરૂ થઈ. ચર્ચાનો પ્રારંભ કરતા કૉંગ્રેસના નીરજ ડાંગીએ કહ્યું, આ ખરડામાં પીએમ કેર્સ ફંડ કે તેના ઉપયોગ અંગે કોઈ માહિતી આપવામાં નથી આવી. આ ટિપ્પણી પર સત્તાપક્ષે વિરોધ દર્શાવ્યો હતો.ભાજપના બ્રિજલાલે કહ્યું, આપત્તિ વ્યવસ્થાપનની મુખ્ય જવાબદારી રાજ્ય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.