રાષ્ટ્રીય

માર્ચ 27, 2025 8:24 પી એમ(PM)

views 5

દેશના ઇમિગ્રેશન કાયદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાના ઉદેશ સાથે લોકસભામાં, ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ,2025 રજૂ

ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકસભામાં, ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ, 2025 રજૂ કર્યું હતું. આ બિલનો ઉદ્દેશ્ય દેશમાં ઇમિગ્રેશન કાયદાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે. આ બિલ, જ્યારે લાગુ થશે, ત્યારે તે વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત બાબતો સાથે સંકળાયેલા ચાર હાલના કાયદાઓનું સ્થાન લેશે - ફોરેનર્સ એક્ટ, 1946, ...

માર્ચ 27, 2025 7:55 પી એમ(PM)

views 9

કેન્દ્ર સરકાર ઉબેર અને ઓલાના મોડેલ પર આધારિત ‘સહકાર’ ટેક્સી શરૂ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે સરકાર ઉબેર અને ઓલાના મોડેલ પર આધારિત 'સહકાર' ટેક્સી શરૂ કરશે. લોકસભામાં ચર્ચા દરમિયાન બોલતા, શ્રી શાહે કહ્યું કે આ પહેલ સહકાર સે સમૃદ્ધિની સાથે સુસંગત છે. તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે આગામી મહિનાઓમાં વિશાળ સ્વરૂપે સહકારી ટેક્સી સેવા ...

માર્ચ 27, 2025 7:53 પી એમ(PM)

views 7

લઘુતમ ટેકાના ભાવની નીચે કોઈ ખરીદી ન થાય તેવી રાજ્ય સરકારો તકેદારી રાખવા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનું સૂચન

લઘુતમ ટેકાના ભાવની નીચે કોઈ ખરીદી ન થાય તે માટે રાજ્ય સરકારો તકેદારી રાખ તેમ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું. ભારત સરકાર કેન્દ્રીય નોડલ એજન્સીઓ મારફતે ખેડૂતો પાસેથી 100 ટકા તુવેરની ખરીદી કરવા માટે કટિબદ્ધ છે તેમ પણ કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું હતું. ખરીફ 2024-25 સીઝન દરમિયાન...

માર્ચ 27, 2025 2:27 પી એમ(PM)

views 9

પંજાબમાં પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે, સરકારે શ્રી આનંદપુર સાહિબના ઝજ્જર-બચૌલી વન્યજીવ અભયારણ્યને ઇકો-ટુરિઝમ અને રાજ્યમાં પ્રથમ ચિત્તા સફારી સ્થળ વિકસાવવાની યોજના બનાવી છે

પંજાબમાં પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે, સરકારે શ્રી આનંદપુર સાહિબના ઝજ્જર-બચૌલી વન્યજીવ અભયારણ્યને ઇકો-ટુરિઝમ અને રાજ્યમાં પ્રથમ ચિત્તા સફારી સ્થળ વિકસાવવાની યોજના બનાવી છે. 2025-26 વર્ષ માટે ગઈકાલે રજૂ કરાયેલા રાજ્યના અંદાજપત્રમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, નાંગલને પં...

માર્ચ 27, 2025 2:25 પી એમ(PM)

views 16

હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબના કેટલાક ભાગોમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવ...

માર્ચ 27, 2025 2:18 પી એમ(PM)

views 10

છેલ્લાં ચાર દિવસથી સઘન શોધ બાદ આજે ફરી એક વાર જમ્મુ કાશ્મીરના કથુઆ જિલ્લામાં સંયુક્ત દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે

છેલ્લાં ચાર દિવસથી સઘન શોધ બાદ આજે ફરી એક વાર જમ્મુ કાશ્મીરના કથુઆ જિલ્લામાં સંયુક્ત દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, કથુઆના રાજબાગ પોલિસ સ્ટેશન હેઠળનાં સુફૈન જંગલ વિસ્તારમાં ઉગ્રવાદીઓ સાથે સંપર્ક પુનઃ પ્રસ્થાપિત થયો છે. પ્રારંભમાં હિરાનગર તાલુકાના સાન્યાલ ગા...

માર્ચ 27, 2025 2:15 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી કાશ્મીર ખીણ સુધીની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 એપ્રિલના રોજ કટરાથી કાશ્મીર ખીણ સુધીની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાવશે. આ સાથે કાશ્મીર ખીણ સાથે રેલ જોડાણના 70 વર્ષથી જૂનું સ્વપ્ન સાકાર થશે. આ વંદે ભારત ટ્રેન રિયાસી જિલ્લાના કટરા શહેરથી ઉપડશે અને પીર પંજાલ પર્વતમાળાને પાર કરીને શ્રીનગર થઈને ઉત્તર કાશ્મીરના ...

માર્ચ 27, 2025 2:02 પી એમ(PM)

views 11

સંયુક્ત રાષ્ટ્રએ બાળ મૃત્યુને ઘટાડવામાં ભારતના પ્રયાસો અને પ્રગતિને ‘ઉદાહરણીય’ ગણાવી પ્રશંસા કરી

અટકાવી શકાય તેવા બાળ મૃત્યુને ઘટાડવામાં ભારતના પ્રયાસો અને પ્રગતિને 'ઉદાહરણીય' ગણાવીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રશંસા કરવામાં આવી છે, જેમાં આયુષ્માન ભારત જેવી આરોગ્ય પહેલોનું ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, દેશે તેની આરોગ્ય વ્યવસ્થામાં વ્યૂહાત્મક રોકાણ દ્વારા લાખો યુવાનો...

માર્ચ 27, 2025 2:00 પી એમ(PM)

views 25

અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના કેસોમાં પ્રવર્તન નિર્દેશાલય-ED દ્વારા પટણામાં IAS અધિકારીના અનેક સ્થળોએ દરોડા

બિહારમાં અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના કેસોના સંદર્ભમાં પ્રવર્તન નિર્દેશાલય-ED એ પટનામાં IAS અધિકારી સંજીવ હંસના અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. રાજ્યના ઉર્જા વિભાગના ભૂતપૂર્વ સચિવ હંસ અને તેમના ઘણા સહયોગીઓ પર નાણાકીય ઉચાપત, ભ્રષ્ટાચારના કેસ અને ટેન્ડરોમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. પટનાના અનીસાબાદમાં મક...

માર્ચ 27, 2025 9:42 એ એમ (AM)

views 10

ભારત અને ચીન 2020માં ગલવાન ખીણની અથડામણથી ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે- વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકર

વિદેશ મંત્રી ડોક્ટર એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને ચીન 2020માં ગલવાન ખીણની અથડામણથી ખરડાયેલા સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તણાવપૂર્ણ સંબંધોથી કોઈ પણ પક્ષને ફાયદો નહીં થાય, મતભેદો વિવાદ ન બનવા જોઈએ અને સ્પર્ધા સંઘર્ષ ન બનવી જોઈએ.ગઈ કાલે નવી દિલ્હીમાં એશિયા સોસાય...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.