રાષ્ટ્રીય

માર્ચ 4, 2025 2:15 પી એમ(PM) માર્ચ 4, 2025 2:15 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી મોદીએ નાગરિકોને નમો એપ ઓપન ફોરમ પર વધુ પ્રેરણાદાયી જીવનયાત્રાઓ શેર કરવા વિનંતી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને નમો એપ ઓપન ફોરમ પર વધુ પ્રેરણાદાયી જીવનયાત્રાઓ શેર કરવા વિનંતી કરી. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ માહિતી આપી કે, નમો એપ પર શેર કરાયેલી આ યાત્રાઓમાંથી, આ મહિનાની 8મી તારીખે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના ડિજિટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના સો...

માર્ચ 4, 2025 2:25 પી એમ(PM) માર્ચ 4, 2025 2:25 પી એમ(PM)

views 3

આજે સરકાર ઉદ્યોગોની પડખે ઉભી છે : પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ બાદના વેબિનારમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં કહ્યું હતું કે આજે સરકાર ઉદ્યોગોની પડખે ઉભી છે..તેમણે ટેકનોલોજીના ઉપયોગ વડે આગળ વધવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, વિશ્વના અનેક દેશો ભારત સાથે ભાગીદારી કરવા ઇચ્છી રહ્યાં છે. MSME ને વૃદ્ધિ, ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઉર્...

માર્ચ 4, 2025 1:56 પી એમ(PM) માર્ચ 4, 2025 1:56 પી એમ(PM)

views 3

મહારાષ્ટ્રના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું

મહારાષ્ટ્રના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષામંત્રી ધનંજય મુંડેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું સોંપ્યું છે. વિધાનભવનમાં પત્રકારો સાથે વાત કરતા, શ્રી ફડણવીસે જણાવ્યું, તેમણે શ્રી મુંડેનું રાજીનામું સ્વીકારી લીધું છે અને આગળની કાર્યવાહી માટે રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મોકલી દીધું ...

માર્ચ 4, 2025 9:50 એ એમ (AM) માર્ચ 4, 2025 9:50 એ એમ (AM)

views 3

અમૃતસરમાં ગઇકાલે ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષા દળ દ્વારા એક પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયો છે.

અમૃતસરમાં ગઇકાલે ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષા દળ દ્વારા એક પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયો છે. તાજેતરના સમયમાં આ બીજી ઘટના છે. ગત બુધવારે, બી.એસ.એફ.ના જવાનોએ પઠાણકોટમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો.

માર્ચ 4, 2025 9:40 એ એમ (AM) માર્ચ 4, 2025 9:40 એ એમ (AM)

views 2

સરકારે બસો અને ટ્રકોમાં હાઇડ્રોજનના ઉપયોગ માટે અમદાવાદ-વડોદરા-સુરત સહિત દસ રુટ પર પાંચ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે.

સરકારે બસો અને ટ્રકોમાં હાઇડ્રોજનના ઉપયોગ માટે અમદાવાદ-વડોદરા-સુરત સહિત દસ રુટ પર પાંચ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે.આ પ્રોજેક્ટ્સમાં કુલ 37 બસો અને ટ્રકો અને 9 હાઇડ્રોજન રિફ્યુઅલિંગ સ્ટેશનોનો સમાવેશ કરાશે શરૂઆતમાં, 15 હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત વાહનો અને 22 હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બશન એન્જિન આધારિત વ...

માર્ચ 4, 2025 9:38 એ એમ (AM) માર્ચ 4, 2025 9:38 એ એમ (AM)

views 1

સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે નવી દિલ્હીમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને ભારતીય વાયુસેનાની ક્ષમતા વૃદ્ધિ માટેની સશક્ત સમિતિનો અહેવાલ રજૂ કર્યો.

સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે નવી દિલ્હીમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને ભારતીય વાયુસેનાની ક્ષમતા વૃદ્ધિ માટેની સશક્ત સમિતિનો અહેવાલ રજૂ કર્યો. સમિતિએ મુખ્ય ક્ષેત્રોને તારવી અને l.A.F.ના ઇચ્છિત ક્ષમતા વૃદ્ધિ લક્ષ્યોની પ્રાપ્તિ માટે ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના અમલીકરણ માટે ભલામણો કરી છે. આ અહેવાલમા...

માર્ચ 4, 2025 9:36 એ એમ (AM) માર્ચ 4, 2025 9:36 એ એમ (AM)

views 1

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી બ્રિટન અને આયર્લેન્ડની સત્તાવાર મુલાકાતે જશે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી બ્રિટન અને આયર્લેન્ડની સત્તાવાર મુલાકાતે જશે.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, અર્થતંત્ર, આરોગ્ય, શિક્ષણ અને પરસ્પર સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં મજબૂત દ્વિપક્ષીય સંબંધો પણ છ...

માર્ચ 4, 2025 9:34 એ એમ (AM) માર્ચ 4, 2025 9:34 એ એમ (AM)

views 5

યુએનના માનવાધિકાર વડા વોલ્કર તુર્કે, વૈશ્વિક અપડેટમાં કાશ્મીર અને મણિપુરનો ઉલ્લેખ કરતાં ભારતે તેનો સખત વિરોધ કર્યો.

ભારતે યુએનના માનવાધિકાર વડા વોલ્કર તુર્ક, દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને ફગાવી દીધી છે. તુર્કે, જીનીવામાં માનવાધિકાર પરિષદમાં તેમના વૈશ્વિક અપડેટમાં કાશ્મીર અને મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો.યુએનમાં બોલતા, જીનીવામાં યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ શ્રી અરિંદમ બાગચીએ આ ટિપ્પણીઓને પાયાવિહોણી ગણાવીને કહ્યુ...

માર્ચ 4, 2025 9:33 એ એમ (AM) માર્ચ 4, 2025 9:33 એ એમ (AM)

views 1

ભારતની મુલાકાતે આવેલા બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

ભારતની મુલાકાતે આવેલા બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે.આ મહિનાની 8મી તારીખ સુધી તેઓ ભારતની મુલાકાતે છે. રાજકુમારી એસ્ટ્રિડ, બેલ્જિયમના સંરક્ષણમંત્રી થિયો ફ્રેન્કેન સાથે ગઈકાલે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને મળ્યા હતા. તેમણે બંને દેશો વચ્ચે સંરક્ષણ ઔદ્યોગ...

માર્ચ 4, 2025 9:31 એ એમ (AM) માર્ચ 4, 2025 9:31 એ એમ (AM)

views 1

બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોના સરળ અમલીકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વેબિનારને સંબોધશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બજેટ બાદના ત્રણ વેબિનારમાં ભાગ લેશે.આ વેબિનારો, M.S.M.E. ને વૃદ્ધિ, ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઉર્જા મિશન, અને નિયમનકારી, રોકાણ અને વ્યવસાય કરવાની સરળતા સુધારાના એન્જિન તરીકે યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.અહેવાલ મુજબ આ ત્...