રાષ્ટ્રીય

માર્ચ 28, 2025 6:49 પી એમ(PM)

views 18

આયુષ્માન ભારત હેઠળ ૮.૯ કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે મંજૂરી: આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે જણાવ્યું હતું કે, આ વર્ષે પહેલી માર્ચ સુધીમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 1.26 લાખ કરોડ રૂપિયાના ખર્ચે  8.9 કરોડથી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની મંજૂરી અપાઇ છે. લોકસભામાં એક જવાબમાં શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આશા...

માર્ચ 28, 2025 6:39 પી એમ(PM)

views 51

રિઝર્વ બેંકે પહેલી  મે થી મફત માસિક ઉપયોગ ઉપરાંત ATM રોકડ ઉપાડ પરના ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી

રિઝર્વ બેંકે પહેલી  મે થી મફત માસિક ઉપયોગ ઉપરાંત ATM રોકડ ઉપાડ પરના ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે, જે ફી 23 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન સુધી વધારી છે.ગ્રાહકો તેમની પોતાની બેંકના ATM માંથી દર મહિને પાંચ મફત વ્યવહારો  કરી શકે છે. તેઓ અન્ય બેંકોના ATM માંથી પણ મફત વ્યવહારો કરી શકે  છે.મે...

માર્ચ 28, 2025 6:22 પી એમ(PM)

views 29

રાજ્યસભાને આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી

રાજ્યસભાને આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભા હવે 1 એપ્રિલે  સવારે 11 વાગ્યે મળશે. ખાનગી સભ્યોની કાર્યવાહી અને ખાસ ઉલ્લેખ પૂર્ણ કર્યા પછી, અધ્યક્ષે બેઠકને દિવસભર માટે સ્થગિત કરી હતી  

માર્ચ 28, 2025 6:19 પી એમ(PM)

views 38

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ પર ચિંતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ પર ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડનાનાગરિકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભારત તમામ શક્ય સહાય આપવા તૈયાર છે અને વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઇલ...

માર્ચ 28, 2025 6:10 પી એમ(PM)

views 29

નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાનીએ આજે નવી દિલ્હીમાં નીતિ આયોગ ટ્રેડ વોચ ક્વાર્ટરલી રિપોર્ટ લોન્ચ કર્યો

નીતિ આયોગના સભ્ય અરવિંદ વિરમાનીએ આજે નવી દિલ્હીમાં નીતિ આયોગ ટ્રેડ વોચ ક્વાર્ટરલી રિપોર્ટ લોન્ચ કર્યો હતો. નાણાકીય વર્ષ 2025ના જુલાઈથી સપ્ટેમ્બર સુધીના બીજા ત્રિમાસિક ગાળાનો ત્રિમાસિક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અહેવાલમાં પ્રકાશ પાડવામાં આવ્યો છેકે 2023ના સમાન સમયગાળાની સરખામણીમાં એપ્રિલ-સપ્ટે...

માર્ચ 28, 2025 2:28 પી એમ(PM)

views 8

કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ આવતીકાલ થી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે

કરદાતાઓની સુવિધા માટે દેશભરમાં આવકવેરા વિભાગની કચેરીઓ આવતીકાલ થી 31 માર્ચ સુધી કાર્યરત રહેશે. એક આદેશમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) એ જણાવ્યું કે, પડતર વિભાગીય કાર્ય પૂર્ણ કરવા માટે, ભારતભરની તમામ આવકવેરા કચેરીઓ 29, 30 અને 31 માર્ચ, 2025 ના રોજ ખુલ્લી રહેશે. કરદાતાઓને ચાલુ નાણાકી...

માર્ચ 28, 2025 2:25 પી એમ(PM)

views 6

પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથેના વ્યવહાર પર ભારત નજીકથી નજર રાખી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવી રહ્યું હોવાનું વિદેશ મંત્રી એસ.જયશંકરે લોકસભામાં જણાવ્યું

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથેના વ્યવહાર પર ભારત નજીકથી નજર રાખે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવે છે. લોકસભામાં એક સવાલના જવાબમાં ડૉ. જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતીય પ્રતિનિધિએ તાજેતરમાં ધ્યાન દોર્યું હતું કે પાકિસ્ત...

માર્ચ 28, 2025 2:24 પી એમ(PM)

views 8

રાણા સાંગા અંગે સપાના સાંસદની ટિપ્પણીને પગલે રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઈ

સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગા વિરુધ્ધ કરેલી ટિપ્પણીનાં મુદ્દે આજે રાજ્યસભાની કામગીરી ખોરવાઈ ગઈ હતી. સવારે સત્ર શરૂ થયું ત્યારે શાસક પક્ષનાં સભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને શ્રી સુમન પાસે માફીની માંગણી કરી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે, સભ્યોએ સભાપતિની સૂચના...

માર્ચ 28, 2025 9:51 એ એમ (AM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, આ સૂચનો સામ...

માર્ચ 28, 2025 9:48 એ એમ (AM)

views 16

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાષ્ટ્રીય સલામતી માટે જોખમ ઊભું કરનારાઓને ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને ભારતમાં પ્રવેશવા આપવામાં આવશે નહીં.ગઈકાલે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક-2025 પર ચર્ચાનો જવાબ આપતા શ્રી શાહે કહ્યું કે ભારતમાં અશાંતિ ફેલાવવા બદલ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.