ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

ઓગસ્ટ 14, 2024 7:49 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદમાં કરાશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે રાજ્યકક્ષાના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના ન...

ઓગસ્ટ 14, 2024 7:47 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047 સુધીમાં વિકસિત-ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047 સુધીમાં વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત ...

ઓગસ્ટ 14, 2024 7:44 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે અને રાષ્ટ્રજોગ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે, નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવશે ...

ઓગસ્ટ 14, 2024 7:40 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આજે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ...

ઓગસ્ટ 14, 2024 7:39 પી એમ(PM)

સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશભરમાં ગુજરાત પહેલા ક્રમે – અત્યાર સુધીમાં 6 લાખ 94 હજારથી વધુ મકાનમાં સોલાર પેનલ લગાવાઈ

સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે એમ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું. ...

ઓગસ્ટ 14, 2024 10:01 એ એમ (AM)

આજે વિભાજન વિભિષિકા દિવસ છે.

આજે વિભાજન વિભિષિકા દિવસ છે. 1947માં 14 ઓગષ્ટે અખંડ ભારત બે દેશમાં વહેચાયુ હતુ. આ દિવસને વિભાજન વિભિષિકા દિવસ તરીકે યા...

ઓગસ્ટ 14, 2024 8:41 એ એમ (AM)

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના રોગચાળાને ડામવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના રોગચાળાને ડામવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 163 કે...

ઓગસ્ટ 13, 2024 7:42 પી એમ(PM)

જાણીતા ગુજરાતી લેખક ઇશ્વરલાલ પરમારને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાશે

જાણીતા લેખક બાબા ભાંડ અને ઇશ્વરલાલ પરમારને કવિ નર્મદ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાશે.મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહ...

ઓગસ્ટ 13, 2024 7:40 પી એમ(PM)

વલસાડના દરિયાકાંઠેથી પહેલી વાર પોણા છ કરોડ રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો પકડાયો

વલસાડ જિલ્લામાં સૌપ્રથમ વખત દરિયાકાંઠેથી પોણા છ કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પોલીસે પકડ્યો છે.વલસાડના અમા...

ઓગસ્ટ 13, 2024 7:38 પી એમ(PM)

અમદાવાદમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પમાં જોડાવવા યુવાનોને અપીલ કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે તિરંગા યાત્રા દેશભક્તિ અને વર્ષ 2024 સુધી દેશના વિકાસના પ્રતિક સમાન છે. ...

1 456 457 458 459 460 501

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ