પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 31, 2025 3:00 પી એમ(PM) જાન્યુઆરી 31, 2025 3:00 પી એમ(PM)

views 5

ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી પાંચ બેઠકોમાં વધુ છ ફોર્મ ભરવામાં આવ્યા

ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી પાંચ બેઠકોમાં વધુ છ ફોર્મ ભરવામાં આવ્યા. શાહપુર, ધણપ, અડાલજ-2, પીપળજ અને વલાદ બેઠકમાંથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. વલાદ બેઠક પર ભાજપમાંથી બે, જ્યારે શાહપુર, ધણપ, અડાલજ-2 અને પીંપળજમાંથી કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ઉમેદવારી નોંધાવી છે. આ તરફ મહીસાગર જિલ્લામાં ચૂંટ...

જાન્યુઆરી 31, 2025 8:17 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 8:17 એ એમ (AM)

views 3

અમદાવાદમાં આવતીકાલે ગુજરાત સાયન્સ સિટીમાં ગુજરાત STEM ક્વિઝ 3.0 ગ્રાન્ડ ફિનાલે યોજાશે.

અમદાવાદમાં આવતીકાલે ગુજરાત સાયન્સ સિટી કેમ્પસમાં ગુજરાત STEM ક્વિઝ 3.0 ના ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમાં રાજ્યભરના વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી છે, ગુજરાત STEM ક્વિઝ 3.0 માં વિદ્યાર્થીઓ માટે કુલ 2 કરોડ રૂપિયાનું ઈનામ છે. ગ્રાન્ડ ફિનાલે યુવાનોને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથે...

જાન્યુઆરી 31, 2025 8:15 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 8:15 એ એમ (AM)

views 5

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી.

રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં નવા વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી છે. જેમાં સૂચિત નવા જિલ્લાનું મુખ્યમથક થરાદ રહેશે. જેમાં થરાદ, વાવ, સુઈગામ, ધાનેરા, લાખણી, દિયોદર, કાંકરેજ અને ભાભર એમ મળીને કુલ આઠ તાલુકા રહેશે. જ્યારે મૂળ બનાસકાંઠા જિલ્લાનું મુખ્યમથક પાલનપુર રહેશે. ઉપરોક્ત જાહેરાત સબંધે ...

જાન્યુઆરી 31, 2025 8:14 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 8:14 એ એમ (AM)

views 6

જામનગરના મ્યુનિસિપલ કમિશ્નરે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું એક હજાર 493 કરોડ રૂપિયાનું અને 325 કરોડ 94 લાખ રૂપિયાની પૂરાંત સાથેનું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું.

જામનગરના મ્યુનિસિપલ કમિશ્નરે મહાનગરપાલિકાનું વર્ષ 2025 અને 2026નું એક હજાર 493 કરોડ રૂપિયાનું અને 325 કરોડ 94 લાખ રૂપિયાની પૂરાંત સાથેનું વાર્ષિક અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. કમીશ્નર દ્વારા 11 કરોડ રૂપિયાના નવા કર સૂચવવામાં આવ્યા છે અને અનેક નવા વિકાસલક્ષી કામોનો પણ સમાવેશ કરવામ...

જાન્યુઆરી 31, 2025 8:11 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 8:11 એ એમ (AM)

views 5

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતાં પવનને લીધે ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું હતું.

જાન્યુઆરી 31, 2025 8:08 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 8:08 એ એમ (AM)

views 7

BZ ફાયનાન્સ કૌભાંડના મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાની જામીન અરજીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી.

BZ ફાયનાન્સ દ્વારા રોકાણકારોના 6 હજાર કરોડ રૂપિયા ડૂબાડવાના આરોપમાં પકડાયેલા ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી છે. ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરાઈ હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે, આરોપી પાસે ધિરાણ માટેની કોઈ કાનૂની પરવાનગી કે લાઇસન્સ હતું નહીં. ઉપરાંત સરકારી ...

જાન્યુઆરી 31, 2025 8:06 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 8:06 એ એમ (AM)

views 6

પહેલી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાત લેશે.

આગામી પહેલી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાતને ધ્યાને લઇને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રીના કાર્યક્રમના સુચારુ આયોજન-અમલીકરણ અર્થે સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપ...

જાન્યુઆરી 31, 2025 8:04 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 8:04 એ એમ (AM)

views 7

જીએસટી વિભાગે કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત ૧૪ વેપારીઓને ત્યાં દરોડા પાડીને નવ કરોડ કરતાં વધુની કરચોરી ઝડપી.

બિલ વિના વેચાણ કરતા વેપારીઓ પર સ્ટેટ GST વિભાગે કાર્યવાહી કરી છે. રાજ્ય કરવેરા વિભાગ દ્વારા કરચોરી કરતાં કેટલાંક વેપારીઓ સામે તપાસ કરતાં તેમની પાસેથી ૯ કરોડ ૧૧ લાખની કરચોરી પકડાઈ છે. GST વિભાગ દ્વારા કેમિકલ્સ, ગિફ્ટ આર્ટિકલ્સ, રમકડાં, ઇલેક્ટ્રોનિક્સ,બ્યુટી પાર્લર અને મેનપાવર સહિત અલગ અલગ ૧૪ વેપારીઓન...

જાન્યુઆરી 31, 2025 8:01 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 8:01 એ એમ (AM)

views 5

ગાંધીનગરમાં આયોજીત રાષ્ટ્રીય સુશાસન પરિસંવાદનો આજે બીજો દિવસ

ગાંધીનગરમાં આયોજીત રાષ્ટ્રીય સુશાસન પરિસંવાદનો આજે બીજો દિવસ છે. આજે સુશાસન અંગેની રાષ્ટ્રીય સ્તરે બીજા દિવસે પણ ચર્ચા થશે .. ગઇકાલે આ રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરતાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, સુશાસનથી દેશની કાર્ય પધ્ધતિ બદલાઈ રહી છે અને સુશાસન...

જાન્યુઆરી 31, 2025 7:59 એ એમ (AM) જાન્યુઆરી 31, 2025 7:59 એ એમ (AM)

views 9

રાજ્યના તમામ કમિશનરેટમાં આગામી ૩૦ એપ્રિલ સુધીમાં અને સમગ્ર રાજ્યમાં બનતી ત્વરાએ નવા ફોજદારી કાયદાઓનું અમલીકરણ સુનિશ્ચિત કરવા કેન્દ્રીય ગૃહમંત્રીની તાકીદ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 30 એપ્રિલ 2025 સુધીમાં સમગ્ર રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓનો અમલ કરવા સૂચના આપી છે. નવી દિલ્હીમાં ગુજરાતમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દર મહિને અને ગૃહ રાજ્ય મંત્ર...