ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રાદેશિક સમાચાર

નવેમ્બર 16, 2024 7:26 પી એમ(PM)

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં 173મું અંગદાન કરવામાં આવ્યું

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં 173મું અંગદાન કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશના એક યુવાનને માર્ગ અકસ્માત થતા સિવિલ હૉસ્પ...

નવેમ્બર 16, 2024 7:25 પી એમ(PM)

રાજ્યમાં 17થી 24 નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે

રાજ્યમાં 17થી 24 નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચની સુ...

નવેમ્બર 16, 2024 7:24 પી એમ(PM)

દિવ્યાંગ લોકોના પ્રશિક્ષણ માટે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે વિશ્વ પરિષદનું આજે સમાપાન થયું

દિવ્યાંગ લોકોના પ્રશિક્ષણ માટે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે વિશ્વ પરિષદનું આજે સમાપાન થયું છે. દૃષ્ટિહિ...

નવેમ્બર 16, 2024 7:19 પી એમ(PM)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેન્ડનું ડિજીટલ માઘ્યમથી લોકાર્પણ કરતાં લોકોની સુખાકારીમાં વધારો થયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેન્ડનું ડિજીટલ માઘ્યમથી લોકાર્પણ કરતા...

નવેમ્બર 16, 2024 7:14 પી એમ(PM)

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ એક રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ એક રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 100થી વધુ લોકોને સ...

નવેમ્બર 16, 2024 7:12 પી એમ(PM)

વિવિધ જીલ્લાઓમાં આજે નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

વિવિધ જીલ્લાઓમાં આજે નવેમ્બર માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા જીલ્...

નવેમ્બર 16, 2024 7:12 પી એમ(PM)

રાજ્યમાં પહેલીવાર આચાર્ય દેવવ્રતના વડપણમાં પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં યોજાઈ

રાજ્યમાં પહેલીવાર આચાર્ય દેવવ્રતના વડપણમાં પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં યોજાઈ હતી....

નવેમ્બર 16, 2024 7:10 પી એમ(PM)

રાજ્ય સરકાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણને અગ્રતા આપી રહી છે

રાજ્ય સરકાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણને અગ્રતા આપી રહી છે અને ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહે...

નવેમ્બર 16, 2024 4:34 પી એમ(PM)

કથાકાર પૂજ્ય મોરારીબાપુએ ઉત્તરપ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજના એનઆઇસીયુમાં લાગેલી આગના બનાવમાં મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ અને સહાય અર્પણ કર્યા

કથાકાર પૂજ્ય મોરારીબાપુએ ઉત્તરપ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજના એનઆઇસીયુમાં લાગેલી આગના બનાવમાં મૃતક બાળકોને શ...

1 398 399 400 401 402 600