પ્રાદેશિક સમાચાર

માર્ચ 17, 2025 7:20 એ એમ (AM)

views 9

પ્રવાસન મંત્રી મુળુ બેરાએ સુરેન્ર્નનગર જિલ્લામાં 15 કરોડ રૂપિયાનાં ખર્ચે બનનારા પુલનું ખાતમુર્હુત કર્યું

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું છે કે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ જનરલ હોસ્પિટલનું નવનિર્માણ કાર્ય ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. ગઈકાલે શ્રી બેરાએ હોસ્પિટલની મુલાકાત લઇને ઉભી કરવામાં આવેલી વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. શ્રી બેરાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુરુ ગોવિંદસિંઘ ...

માર્ચ 17, 2025 7:16 એ એમ (AM)

views 11

રાજ્યના પંચાયત હસ્તકનાં વર્ગ ત્રણનાં આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર

રાજ્યના પંચાયત હસ્તકનાં વર્ગ ત્રણનાં આરોગ્ય કર્મચારીઓએ તેમનાં પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. આરોગ્ય કર્મચારી મહાસંઘે જણાવ્યું છે કે, ટેકનિકલ ગ્રેડ-પે સહિતનાં મુદ્દાનો ઉકેલ ન આવતા તાજેતરમાં ગાંધીનગર સહિતનાં જિલ્લાનાં આરોગ્ય કર્મચારીઓએ સામૂહિક રજા પર ઉતરીને સત્યાગ્રહ છા...

માર્ચ 17, 2025 7:14 એ એમ (AM)

views 7

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદએ માત્ર રોગોનું નિદાન જ નહિ, પરંતુ જીવન જીવતાં શીખવતું વિજ્ઞાન છે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદએ માત્ર રોગોનું નિદાન જ નહિ, પરંતુ જીવન જીવતાં શીખવતું વિજ્ઞાન છે. ગઈકાલે અમદાવાદમાં ‘વંદે આયુકોન-2025’ કાર્યક્રમમાં શ્રી પટેલે જણાવ્યું કે આયુર્વેદના ચિકિત્સકોએ તેમને ડૉક્ટર તરીકે ઓળખાવવાના બદલે વૈદ્ય તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ. આ પ્રસંગે આયુષ મં...

માર્ચ 16, 2025 7:22 પી એમ(PM)

views 21

વલસાડના હિંગળાજના વેકરીયા મંદિર પરિસરમાં આગ લગતા અનાજ સહિતનો જથ્થો બળીને ખાખ થયો હતો.

વલસાડના હિંગળાજના વેકરીયા મંદિર પરિસરમાં આગ લગતા અનાજ સહિતનો જથ્થો બળીને ખાખ થયો હતો. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે અગ્નિશમન દળની ટૂકડીએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સ્ટોર રૂમમાં રાખેલો અનાજ ઉપરાંત ખુરશીઓ અને અન્ય સામાન પણ બળીને ખાખ થયો હતો. જો કે આ ઘટના...

માર્ચ 16, 2025 7:21 પી એમ(PM)

views 18

મહેસાણા જિલ્લાનાં ખેલાડી વૈદેહી ચૌધરીએ થાઈલૅન્ડમાં રમાયેલી I.T.F. મહિલા આંતર-રાષ્ટ્રીય ટૅનિસ ટૂર્નામૅન્ટમાં ટાઈટલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.

મહેસાણા જિલ્લાનાં ખેલાડી વૈદેહી ચૌધરીએ થાઈલૅન્ડમાં રમાયેલી I.T.F. મહિલા આંતર-રાષ્ટ્રીય ટૅનિસ ટૂર્નામૅન્ટમાં ટાઈટલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, ખેલાડી વૈદેહી ચૌધરી અને શ્રીવલ્લી ભામિદિપતીની જોડી હરિફ ખેલાડીઓને પરાજય આપી ક્વાર્ટર, સેમિ-ફાઈનલ અને ફાઈનલ મૅચમાં વિ...

માર્ચ 16, 2025 7:19 પી એમ(PM)

views 15

આગામી 17 થી 21 માર્ચ દરમ્યાન રાજકોટ જિલ્લાના ઓસમ પર્વત, પાટણવાવ ખાતે રાજ્યકક્ષાની તાલીમ શિબિર 2024-25નું આયોજન કરાયું છે,

આગામી 17 થી 21 માર્ચ દરમ્યાન રાજકોટ જિલ્લાના ઓસમ પર્વત, પાટણવાવ ખાતે રાજ્યકક્ષાની તાલીમ શિબિર 2024-25નું આયોજન કરાયું છે, જેમાં આશરે 400 જેટલા યુવક-યુવતીઓ ભાગ લેશે. આ તાલીમ શિબિરમાં ભાગ લેનાર લોકોને આપત્તિ વ્યવસ્થાપનને લગતી કામગીરી અને અન્ય સાહસિક પ્રવૃતિઓથી માહિતગાર કરવામાં આવશે, તેમ જિલ્લા યુવા વિ...

માર્ચ 16, 2025 7:17 પી એમ(PM)

views 20

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તથા મુળુ બેરાએ જામનગરમાં 6 કરોડ રૂપિયાથી ખર્ચે નિર્માણ પામનાર એસ.ટી. ડેપો- વર્કશોપનું ખાતમુહૂર્ત કર્યું હતું.

વધુના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તથા મુળુ બેરાએ જામનગરમાં 6 કરોડ રૂપિયાથી ખર્ચે નિર્માણ પામનાર એસ.ટી. ડેપો- વર્કશોપનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ નવીન એસ.ટી.વર્કશોપમાં ડેપો મેનેજર ઓફિસ, એડમીન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે કેબિને...

માર્ચ 16, 2025 7:16 પી એમ(PM)

views 14

રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય

રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય તેમ હવામાન ખાતાની યાદીમાં જણાવાયું છે. દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને અમરેલીમાં નોંધાયું છે...

માર્ચ 16, 2025 7:14 પી એમ(PM)

views 31

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, શહેરને સ્વચ્છ બનાવવા, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, શહેરને સ્વચ્છ બનાવવા, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જે માટે ટુંક સમયમાં “અમદાવાદ કેમ” એપ્લિકેશન લોન્ચ કરાશે.જેમાં જાગૃત નાગરિકો આ એપની મદદથી, જો કોઇ વ્યક્તિ રોડ પર કચરો ફેંકે કે પાન- મસાલાની પીચકારી મારશે તો તેનો ફોટો પાડીને અપલોડ કરશે, જે તે વ્યક્તિના વાહન નંબરની મદદથ...

માર્ચ 16, 2025 7:13 પી એમ(PM)

views 16

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલનો આજે 71મો જન્મ દિવસ છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલનો આજે 71મો જન્મ દિવસ છે, જેને પગલે તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં તેમના ચાહકો વહેલી સવારથી જ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અને તેમના જન્મદિવસ પર સમગ્ર સુરત શહેરમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે . ત્યારે ભારતીય જનતા પ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.