પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 23, 2025 7:20 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:20 પી એમ(PM)

views 3

વસારી જિલ્લાના દાંડી ખાતે કોસ્ટલ મેરેથોન દોડને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

નવસારી જિલ્લાના દાંડી ખાતે કોસ્ટલ મેરેથોન દોડને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. ઐતિહાસિક સ્થળ દાંડી વિશે લોકો માહિતગાર થાય તે હેતુથી આયોજિત કરાયેલી આ દોડમાં  નવસારી, ડાંગ જિલ્લાની પોલીસ તેમજ લોકો ઉત્સાહભેર જોડાયા.

ફેબ્રુવારી 23, 2025 7:17 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:17 પી એમ(PM)

views 6

મહેસાણાના કડી તાલુકાના નારોલા ખાતે રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.

મહેસાણાના કડી તાલુકાના નારોલા ખાતે રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.આ પ્રસંગે તેમણે કરેલા સંબોધનમાં કહ્યું હતું કે સમાજની શક્તિ વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં સક્રિય યોગદાન આપશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સમાજના વિકાસથી રાજ્યનો વિકા...

ફેબ્રુવારી 23, 2025 7:14 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:14 પી એમ(PM)

views 4

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં આવેલ ટોપ વાળા મેલડી માતાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં આવેલ ટોપ વાળા મેલડી માતાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્કેટના શ્રમિક ભાઈઓ દ્વારા વેપારીઓના સહકારથી આયોજિત આ સમૂહ લગ્નમાં 20 હિન્દુ યુગલો અને બાર મુસ્લિમ યુગલો મળી 32 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હ...

ફેબ્રુવારી 23, 2025 7:11 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:11 પી એમ(PM)

views 2

પંચમહાલના ગોધરા ખાતેની નાલંદા સ્કૂલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા સ્કાય ગેઝિંગ કાર્યક્રમનું આયોજન કરાયું

પંચમહાલના ગોધરા ખાતેની નાલંદા સ્કૂલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા સ્કાય ગેઝિંગ કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં ચાર ટેલિસ્કોપ દ્વારા વિદ્યાર્થીઓએ શુક્ર, મંગળ, ગુરુ જેવા ગ્રહો અને અવકાશીય પિંડોનું નિરીક્ષણ કર્યું. પહેલીવાર અવકાશીય નજારો ટેલિસ્કોપ દ્વારા જોવા મળતા વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થયા હતા....

ફેબ્રુવારી 23, 2025 8:23 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:23 એ એમ (AM)

views 6

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયના સંસ્કૃત, ભારતીય વિદ્યા અનુસ્નાતક વિભાગ અને શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાન મંદિર પાટણના ઉપક્રમે આયોજિત 22મો ત્રિ-દિવસીય અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત ઉદ્ઘાટન સમારોહ યોજાયો.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયના સંસ્કૃત, ભારતીય વિદ્યા અનુસ્નાતક વિભાગ અને શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાન મંદિર પાટણના ઉપક્રમે આયોજિત 22મો ત્રિ-દિવસીય અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સંસ્કૃત ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ પ્રસંગે વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. કિશોર પોરિયાએ હેમચંદ્રાચાર્યજી ર...

ફેબ્રુવારી 23, 2025 8:20 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:20 એ એમ (AM)

views 2

રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પોરબંદરના મજીવાણા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ- PGVCLનું નવું સબ-ડિવિઝન બનાવવાની જાહેરાત કરી છે.

રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પોરબંદરના મજીવાણા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ- PGVCLનું નવું સબ-ડિવિઝન બનાવવાની જાહેરાત કરી છે. બગવદર સબ-ડિવિઝન દ્વિભાગીકરણ કરીને આ સબ-ડિવિઝન બનતાં બરડા પંથકમાં વર્ષોથી ગંભીર બનતી જતી વીજ સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે. આ ડિવિઝનમાં 50 લોકો કાર્યરત્ થશે. તેમજ અં...

ફેબ્રુવારી 23, 2025 8:17 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:17 એ એમ (AM)

views 7

રાજ્યમાં ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી છે.

રાજ્યમાં ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાનમાં વધારો થવાની આગાહી છે. જોકે, આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ શુષ્ક રહેશે. ગત 24 કલાકમાં સૌથી વધુ 36.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 33.4 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. હવે આવતીકાલ...

ફેબ્રુવારી 23, 2025 8:16 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:16 એ એમ (AM)

views 4

આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના ધર્મજમાં 52 લોકોને કમળાની અસર થયાના અહેવાલ છે.

આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના ધર્મજમાં 52 લોકોને કમળાની અસર થયાના અહેવાલ છે. આણંદના અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા જણાવે છે, દૂષિત પાણી અને ખોરાકના કારણે કમળાનો રોગ વકરતાં ઠેર-ઠેર બીમાર લોકો દેખાઈ રહ્યા છે. હાલમાં 10 દર્દીને પેટલાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે, જ્યારે અન્ય દર્દીઓને ધર્મજના ...

ફેબ્રુવારી 23, 2025 8:14 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:14 એ એમ (AM)

views 6

જુનાગઢમાં 27મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાશિવરાત્રિના મેળાના દર્શનાર્થીઓ માટે રાજ્યના એસ. ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે.

જુનાગઢમાં 27મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાશિવરાત્રિના મેળાના દર્શનાર્થીઓ માટે રાજ્યના એસ. ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. નિગમ દ્વારા રાજ્યના વિવિધ શહેર તરફથી સંચાલિત થતી 250થી વધુ નિયમિત સેવા, ઉપરાંત મુસાફરોના ધસારાને ધ્યાને રાખી વધારાની 300 મોટી બસથી ચાર હજારથી વધુ ફેરા અને 70 મિની બસથી એક...

ફેબ્રુવારી 23, 2025 8:13 એ એમ (AM) ફેબ્રુવારી 23, 2025 8:13 એ એમ (AM)

views 5

રાજકોટમાં સમૂહલગ્નના નામે છેતરપિંડીનો ભોગ બનનારા પીડિતોને વ્હારે પોલીસ આવી હતી.

રાજકોટમાં સમૂહલગ્નના નામે છેતરપિંડીનો ભોગ બનનારા પીડિતોને વ્હારે પોલીસ આવી હતી. મળતી માહિતી મુજબ, સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજકો લગ્ન પહેલાં જ ફરાર થઈ ગયા હતા. જોકે, જાન પરત જાય તે પહેલાં રાજકોટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી 6 નવદંપતીના લગ્ન કરાવ્યા હતા. આ ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આ...