પ્રાદેશિક સમાચાર

માર્ચ 21, 2025 3:01 પી એમ(PM)

views 23

છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ફેરકુવાથી બોડેલી હાઇવે અને બોડેલી થઈને જાંબુઘોડા પાવાગઢ નેશનલ હાઈવેને ચાર માર્ગીય કરવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી

છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ફેરકુવાથી બોડેલી હાઇવે અને બોડેલી થઈને જાંબુઘોડા પાવાગઢ નેશનલ હાઈવેને ચાર માર્ગીય કરવા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી. આ બંને માર્ગો ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેના વાહન વ્યવહાર માટેના મુખ્ય માર્ગો છે. આ બંને હાઇવે ચાર માર્ગીય થવાથી ટ્રાફિકમાં સરળતા વધશે અને અકસ...

માર્ચ 21, 2025 2:59 પી એમ(PM)

views 12

ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ, શ્રમ કૌશલ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા થઈ

ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ, શ્રમ કૌશલ્ય વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નોની ચર્ચા થઈ રહી છે. ત્યારબાદ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા કરાશે. સવારે ગૃહમાં રાજ્ય કક્ષાની તકેદારી અને મોનીટરીંગ સમિતિનો પ્રશ્ન...

માર્ચ 21, 2025 2:54 પી એમ(PM)

views 8

ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ SIR ખાતે અત્યાર સુધીમાં 35 હજાર 984 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું

ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ SIR ખાતે અત્યાર સુધીમાં 35 હજાર 984 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું છે. વિધાનસભામાં અમદાવાદ જિલ્લાના ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ-SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરી જૂન, ૨૦૨૫ સુધીમાં પૂર્...

માર્ચ 21, 2025 9:35 એ એમ (AM)

views 12

રાજ્યના ખેલાડીઓએ ગત બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ 808 અને આંતર-રાષ્ટ્રીય કક્ષાએ 104 ચંદ્રક જીત્યા.

ગુજરાત વિધાનસભામાં ગઈકાલે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની માગણીઓ પસાર કરવામાં આવી. માગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા રમતગમત રાજ્યમંત્રી હર્ષ સઘવીએ ગૃહમાં જણાવ્યું કે, ‘રાજ્યના ખેલાડીઓએ ગત બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ 808 અને આંતર-રાષ્ટ્રીય કક્ષાએ 104 ચંદ્રક જીત્યા છે.’ગુજરાત સૌથી વધુ રોક...

માર્ચ 21, 2025 9:32 એ એમ (AM)

views 6

રાજ્ય સહિત દેશભરમાં આજે આંતર-રાષ્ટ્રીય વન દિવસની ઉજવણી.

રાજ્ય સહિત દેશભરમાં આજે આંતર-રાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરાશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2012માં દર વર્ષે 21 માર્ચને વન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી

માર્ચ 21, 2025 9:20 એ એમ (AM)

views 9

વિધાનસભામાં આબોહવા પરિવર્તન વિભાગની માગણીઓ પસાર

ગુજરાત વિધાનસભામાં ગઇકાલે આબોહવા પરિવર્તન વિભાગની માગણીઓ પસાર કરવામાં આવી. આ માગણીઓ રજૂ કરતા આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ આબોહવા પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાને પહોંચી વળવા સૌને સંકલ્પબદ્ધ બનવા પર ભાર મુક્યો હતો. શ્રી બેરાએ કહ્યું, ‘રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જા નીતિ-2023 અંતર્ગત રાજ્યની...

માર્ચ 21, 2025 8:54 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પ્રાકૃતિક ખેતી અને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાવવા અનુરોધ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને પ્રાકૃતિક ખેતી અને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં જોડાવવા અનુરોધ કર્યો છે. શ્રી મોદી ગઈકાલે અમદાવાદના ધોલેરા નજીક બાવળિયાળી ખાતે સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઑનલાઈન માધ્યમથી જોડાયા હતા. દરમિયાન શ્રી મોદીએ કહ્યું, ગામ...

માર્ચ 20, 2025 7:46 પી એમ(PM)

views 11

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ છે.

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ છે. શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે. કેન્દ્ર સરકારના માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં કુલ એક હજાર 499 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પ...

માર્ચ 20, 2025 7:44 પી એમ(PM)

views 9

ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ છે.

ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ છે. ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આગામી ૫ એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો ગત ૧૭ માર્ચથી શુભારંભ થયો હતો. કેન્દ્ર સરકારે ઘઉં માટે 2 હજાર 425 પ્રતિ ક્વિન્ટ...

માર્ચ 20, 2025 7:43 પી એમ(PM)

views 9

વિધાનસભા ગૃહમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના વિશે વિગતો આપતા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું, અત્યાર સુધીમાં કુલ 381 કરોડથી વધુના ખર્ચે 14 લાખ 4 હજાર 628 જેટલા આદિજાતિ ખેડુતોને લાભ અપાયો છે.

વિધાનસભા ગૃહમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના વિશે વિગતો આપતા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું, અત્યાર સુધીમાં કુલ 381 કરોડથી વધુના ખર્ચે 14 લાખ 4 હજાર 628 જેટલા આદિજાતિ ખેડુતોને લાભ અપાયો છે. દરમિયાન લધુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, વિશ્વકર્મા યોજના અંતર્ગત રાજ્યના ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.