પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 24, 2025 3:26 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 3:26 પી એમ(PM)

views 9

રાજ્યમાં આગામી 27મી તારીખથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે

રાજ્યમાં આગામી 27મી તારીખથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. તે માટે દરેક જીલ્લાઓમાં તંત્ર અને શાળાઓ દ્વારા પૂરજોશમાં તેયારીઓ થઇ રહી છે.ત્યારે અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બાળકો તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સલાહકારોની નિમ...

ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM)

views 17

આજથી સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મહોત્સવનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજથી સોમનાથ મહોત્સવનો પ્રારંભ થશે. સોમનાથના સમુદ્ર દર્શન વોક વે પર 26 મી ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજાશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહોત્સવ અંગે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે મંદિ...

ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:34 એ એમ (AM)

views 20

વિકસિત ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને વરસાદી પાણીનો સંગ્રહ સાથે પર્યાવરણની જાળવણી કરવા મુખ્યમંત્રીની અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાતના નિર્માણમાટે વરસાદી પાણીનો સંગ્રહ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણને સહજ સ્વભાવ બનાવવા નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદમાં ગઈકાલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું ક...

ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:27 એ એમ (AM)

views 7

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 19મો હપ્તો જાહેર કરશે. આ યોજના અંતર્ગત જમીનધારક ખેડૂતોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ દરમિયાન ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘કિસાન સન્...

ફેબ્રુવારી 23, 2025 7:35 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:35 પી એમ(PM)

views 4

દીવના વિદ્યાર્થીઓએ ગોવામાં યોજાયેલી 9B ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણ ચંદ્રક સહિત સાત મેડલો જીત્યા છે

દીવના વિદ્યાર્થીઓએ ગોવામાં યોજાયેલી 9B ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણ ચંદ્રક સહિત સાત મેડલો જીત્યા છે. ત્રણ ગોલ્ડની સાથે સાથે બે સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ પણ  જીત્યા હતા. રિધમ બાંભણિયા અને  દેવર્ષિ ચૌડાસમાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીવના કલેક્ટર અને ડેપ્યુટી એસપીએ તમામ વિજેતાઓને અભિન...

ફેબ્રુવારી 23, 2025 7:34 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:34 પી એમ(PM)

views 3

રાજ્યમાં આગામી 27મી તારીખથી બોર્ડની પરીક્ષાઓ યોજાઇ રહી છે

રાજ્યમાં આગામી 27મી તારીખથી બોર્ડની પરીક્ષાઓ યોજાઇ રહી છે. પરીક્ષા માટેની દરેક જીલ્લાઓમાં તંત્ર અને શાળાઓ અને તેની પૂરજોશમાં તેયારીઓ થઇ રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બાળકો તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે...

ફેબ્રુવારી 23, 2025 7:32 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:32 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની 119મી કડીમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકોએ ગીરમાં એશિયાઇ સિંહોની સલામતિ અને સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની 119મી કડીમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકોએ ગીરમાં એશિયાઇ સિંહોની સલામતિ અને સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે દુનિયાને બતાવ્યું છે કે, પ્રકૃતિની સાથે સહઅસ્તિત્વ આખરે શું હોય છે. આ પ્રયાસોના કારણે વિતેલા કેટલાક વર્ષોમાં વાઘ, દિપડા, એ...

ફેબ્રુવારી 23, 2025 7:30 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:30 પી એમ(PM)

views 4

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતે સાંસદ રાજેશ ચૂડાસમાનાં હસ્તે ૧૬ કરોડ ૭૩ લાખનાં કુલ ૩૨ કામોનું લોકાર્પણ થયું

ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતે સાંસદ રાજેશ ચૂડાસમાનાં હસ્તે ૧૬ કરોડ ૭૩ લાખનાં કુલ ૩૨ કામોનું લોકાર્પણ થયું. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જિલ્લાની ૪૫૨ શાળાઓમાં ૧૦ કરોડ ૬૩ લાખ ૮૧ હજારના ખર્ચે સુવિધાઓ અપાઇ છે. તેમજ ૩૨૨ આંગણવાડી કેન્દ્રો માટે ૩ કરોડ ૮૯ લાખ ૮૫ હજારનો ખર્ચ કરાયો છે. ...

ફેબ્રુવારી 23, 2025 7:29 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:29 પી એમ(PM)

views 3

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 59 કરોડ 92 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વલસાડના બલીઠા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 59 કરોડ 92 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વલસાડના બલીઠા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું. લોકોની સુવિધાઓ વધે તેના માટે સતત પ્રયત્નો કરી કાર્યો કરતા રહીશું તેમ લોકાર્પણ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું.નેશનલ હાઇવે નં. 48 ને જોડતા બલીઠા ઓવરબ્રિજની મુબંઈ વિંગ તૈયાર થઇ ગઇ છે...

ફેબ્રુવારી 23, 2025 7:22 પી એમ(PM) ફેબ્રુવારી 23, 2025 7:22 પી એમ(PM)

views 3

પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનું આઠમું શૈક્ષણિક અધિવેશન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સિધ્ધપુર ખાતે યોજાયું હતું

પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનું આઠમું શૈક્ષણિક અધિવેશન કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સિધ્ધપુર ખાતે યોજાયું હતું. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અધિવેશનમાં સમયની માંગ આધારીત વિદ્યાર્થીઓને  શિક્ષણ આપવા મંત્રી બળવંતસિંહ ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.