પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 26, 2025 8:12 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 8:12 એ એમ (AM)

views 4

રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારણા પંચને કાર્યરત્ કરવા મંજૂરી આપી.

રાજ્ય સરકારે ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત્ કરવા મંજૂરી આપી છે. સત્તાવાર યાદી મુજબ, વહીવટી સુધારણાના વિવિધ પાસાંઓ અંગે આ પંચ 2 વર્ષ સુધીમાં અભ્યાસ પૂર્ણ કરી સમયાંતરે પોતાની ભલામણ સરકારમાં રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર-સલાહકાર ડૉ. હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં મુખ્યસચિવ સહિત પાંચ...

ફેબ્રુવારી 26, 2025 8:10 એ એમ (AM) ફેબ્રુવારી 26, 2025 8:10 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ચાર દિવસ રાજ્યનાં પ્રવાસે આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી ચાર દિવસ રાજ્યનાં પ્રવાસે આવશે. સુશ્રી મુર્મૂ આજે સાંજે નર્મદા એકતાનગરના હેલિપેડ ખાતેથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેશે. ત્યાં પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વૉલ ઑફ યુનિટી ખાતે સુશ્રી મુર્મૂનું સ્વાગત કરાશે. દરમિયાન તેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં વ્યૂઈંગ ગૅલરી, પદપૂજા, પ્ર...

ફેબ્રુવારી 25, 2025 7:48 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 7:48 પી એમ(PM)

views 4

પાકિસ્તાનથી પરત ફરેલા ગુજરાતનાં માછીમારો માદરે વતન પહોંચ્યાં

રાજ્યના આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં અનુસૂચિત જનજાતિના 6 લાખ 83હજારથી વધુ વિદ્યાર્થીઓને 1 હજાર 465 કરોડ રૂપિયાથી વધુની શિષ્યવૃત્તિ અપાઈ છે.વિધાનસભામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાબંધ કરવા અ...

ફેબ્રુવારી 25, 2025 7:44 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 7:44 પી એમ(PM)

views 5

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટાના વિદ્યાર્થીઓને કોઈ અસર ન થવાની શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ખાતરી આપી 

રાજ્યના આદિજાતિ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું કે પોસ્ટ મેટ્રિકશિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં અનુસૂચિત જનજાતિના 6 લાખ 83હજારથી વધુ વિદ્યાર્થીઓને 1 હજાર 465 કરોડ રૂપિયાથી વધુની શિષ્યવૃત્તિ અપાઈ છે.વિધાનસભામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાબંધ કરવા અં...

ફેબ્રુવારી 25, 2025 7:42 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 7:42 પી એમ(PM)

views 176

છેલ્લા પાંચ વર્ષમાં 99 લાખ 43 હજારથી વધુ ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવાઈ 

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાંરાજ્યના 99 લાખ 43 હજારથી વધુ ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવાઈ છે. વિધાનસભાગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શ્રી પટેલે જણાવ્યું કેખેડૂતોને પાક નુકસાન સહાય પેટે 12 હજાર 389 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરાઇ છે.ગત વર્ષે વર...

ફેબ્રુવારી 25, 2025 3:21 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 3:21 પી એમ(PM)

views 7

જામનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન મહિલાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ

જામનગરમાં ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન મહિલાની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં અંડર 17 વયજૂથમાં રાજકોટ ગ્રામ્ય પ્રથમ ક્રમે તો જામનગર ગ્રામ્યની ટીમ બીજા ક્રમે રહી હતી. ઓપન વયજૂથમાં પ્રથમ ક્રમે ભાવનગર શહેર અને બીજા ક્રમે જામનગર શહેરની ટીમો વિજેતા થતા હવે રાજ્યકક્ષાએ ભાગ લેશ...

ફેબ્રુવારી 25, 2025 3:20 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 3:20 પી એમ(PM)

views 13

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ગોલાગામડી ગામમાં ‘કિસાન સન્માન સમારોહ’ સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ગોલાગામડી ગામમાં 'કિસાન સન્માન સમારોહ' સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો. આ કાર્યક્રમમાં 18 લાભાર્થીઓને 16 લાખથી વધુની સહાયનું વિતરણ કરાયું. જેમાં લાભાર્થીઓને પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પપૈયા, આંબા તથા જામફળ ઉત્પાદકતા વધારવાની યોજનાઓ અન્વયે લાભનું વિતરણ કરાયું હતું. આ કા...

ફેબ્રુવારી 25, 2025 3:17 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 3:17 પી એમ(PM)

views 3

વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ

વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતો પ્રજાજનોની સમસ્યાઓ રજૂઆતોનું નિવારણ માટેનો “રાજ્ય સ્વાગત ઓન લાઈન” જન ફરીયાદ નિવારણ કાર્યક્રમ આ ગુરૂવાર તારીખ ૨૭ ફેબ્રુઆરીએ યોજાશે નહિ. જિલ્લા અન...

ફેબ્રુવારી 25, 2025 3:08 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 3:08 પી એમ(PM)

views 8

આજે વિધાનસભા ગૃહમાં પૂરપ્રકોપને કારણે રાજ્યના ખેડૂતો સહાય ચૂકવવા અને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા અંગેનાં વિરોધ પક્ષે સવાલો પૂછ્યાં

આજે વિધાનસભા ગૃહમાં પૂરપ્રકોપને કારણે રાજ્યના ખેડૂતો સહાય ચૂકવવા અને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા અંગેનો વિરોધ પક્ષ દ્વારા સવાલો પૂછવામાં આવ્યાં હતા ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો.વિપક્ષો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ગૃહમાં અપાયેલાં ઉત્તર અંગે પત્રકારોને માહિતી આ...

ફેબ્રુવારી 25, 2025 8:50 એ એમ (AM) ફેબ્રુવારી 25, 2025 8:50 એ એમ (AM)

views 37

રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોની કોઇપણ સમસ્યાના ઉકેલ લાવવા માટે હંમેશા તત્પર રહી છે. તેમજ રાજ્યના ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે સરકાર કટિબધ્ધ છે. ગઈકાલે પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાના 19માં હપ્તાના ચૂકવણા પ્રસંગે ગાંધીનગરમાં વર્ચ્યુઅલ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.