રાષ્ટ્રીય

ડિસેમ્બર 12, 2024 8:50 એ એમ (AM)

views 14

અમેરિકન ટેકનોલોજી કંપની મેટાએ પુષ્ટિ કરી છે કે, ગઈ મોડી રાત્રિએ ગ્લોબલ આઉટેજને કારણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ સહિતનાં તેનાં સોશિયલ મિડીયા એપ્સનો ઉપયોગ કરવાની ક્ષમતા મર્યાદિત બની હતી.

અમેરિકન ટેકનોલોજી કંપની મેટાએ પુષ્ટિ કરી છે કે, ગઈ મોડી રાત્રિએ ગ્લોબલ આઉટેજને કારણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ સહિતનાં તેનાં સોશિયલ મિડીયા એપ્સનો ઉપયોગ કરવાની ક્ષમતા મર્યાદિત બની હતી. કંપનીએ આ અંગે ચોક્કસ વિગતો નથી આપી. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પર કંપનીએ વપરાશકારોને પડેલી અગવડતા બદલ માફી...

ડિસેમ્બર 12, 2024 8:48 એ એમ (AM)

views 19

સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન ચોથા વ્યૂહાત્મક સંવાદ અને 15મી ભારત-UAE સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા છે.

સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન ચોથા વ્યૂહાત્મક સંવાદ અને 15મી ભારત-UAE સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા છે. UAEના નેતાનું સ્વાગત કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું...

ડિસેમ્બર 12, 2024 8:45 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ કાલે નવી દિલ્હીમાં સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરના પરિવારને 14મી ડિસેમ્બરે તેમની જન્મશતાબ્દી પૂર્વે તેમના જીવન અને વારસાને યાદ કરવા મળ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ કાલે નવી દિલ્હીમાં સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરના પરિવારને 14મી ડિસેમ્બરે તેમની જન્મશતાબ્દી પૂર્વે તેમના જીવન અને વારસાને યાદ કરવા મળ્યા હતા. કપૂર પરિવારે પ્રધાનમંત્રીને રાજ કપૂર ફિલ્મ મહોત્સવ માટે આમંત્રણ આપ્યું હતું, જે આ મહિનાની 13 થી 15 તારીખ સુધ...

ડિસેમ્બર 12, 2024 8:43 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જેમ જેમ દેશમાં ડિજિટલી કનેક્ટિવિટી વધી રહી છે, તેમ સાયબર ક્રાઇમનું જોખમ પણ વધી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જેમ જેમ દેશ મોટા પાયે ડિજિટલી કનેક્ટ થઈ રહ્યો છે, તેમ સાયબર ક્રાઇમનું જોખમ પણ સતત વધી રહ્યું છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ની ગ્રાન્ડ ફિનાલેમાં યુવા સંશોધકો સાથેની વાતચીતમાં ગઈ કાલે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત વિશ્વનાં અગ્રણ...

ડિસેમ્બર 11, 2024 8:01 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા સંશોધકોની પ્રશંસા કરતાં કહ્યું છે કે તેમની પાસે 21મી સદીના ભારતનું અલગ વિઝન છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા સંશોધકોની પ્રશંસા કરતાં કહ્યું છે કે તેમની પાસે 21મી સદીના ભારતનું અલગ વિઝન છે. તેમના ઉકેલો ભારતના ભવિષ્ય માટે નિર્ણાયક છે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફીનાલેમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવા સંશોધકો સાથે વાર્...

ડિસેમ્બર 11, 2024 7:40 પી એમ(PM)

views 10

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નાણાકીય ક્ષેત્રમાં ટેકનોલોજીની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂક્યો

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નાણાકીય ક્ષેત્રમાં ટેકનોલોજીની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ગઇકાલે સંજય મલ્હોત્રાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 26મા ગવર્નર તરીકે ચાર્જ સંભાળ્યો હતો, તેમણે  ભૌગોલિક રાજકીય તણાવ, આબોહવા પરિવર્તનની અસરો અને રાજકીય અનિશ્ચિતતાઓ દ્વારા અસરગ્રસ્ત ગતિશીલ વૈશ્વિક વાતાવરણ...

ડિસેમ્બર 11, 2024 7:12 પી એમ(PM)

views 9

લોકસભામાં આજે આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક, 2024ને વિચારણા અને પસારકરવા માટે રજૂ કરાયું

લોકસભામાં આજે આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક, 2024ને વિચારણા અને પસારકરવા માટે રજૂ કરાયું. આ વિધેયક,આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક 2005માં સુધારો કરવા માંગે છે અને તેનો હેતુ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાની કાર્યક્ષમ કામગીરીને મજબૂત કરવાનો છે. આ વિધેયક રાષ્...

ડિસેમ્બર 11, 2024 7:00 પી એમ(PM)

views 8

દેશમાં ચણાની દાળ અને આખા ચણાના છૂટક વેચાણ માટે વધારાના ત્રણ લાખ ટન ચણાનો સંગ્રહ કરવામાં આવ્યો છે :ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી બી.એલ.વર્મા

દેશમાં ચણાની દાળ અને આખા ચણાના છૂટક વેચાણ માટે વધારાના ત્રણ લાખ ટન ચણાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આજે લોકસભામાં ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી બી.એલ.વર્માએ કહ્યું કે ભારત બ્રાન્ડ ચણાની દાળ 70 રૂપિયા અને આખા ચણા 58 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. શ્રી વર્મા દ્વારા કરાયેલા આ નિવેદનમાં કહે...

ડિસેમ્બર 11, 2024 6:55 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં તમિલ કવિ અને સ્વાતંત્ર્યસેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સુબ્રમણ્યમ ભારતીનું સમૃદ્ધ ભારત અને દરેક વ્યક્તિના સશક્તિકરણનું વિઝન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં તમિલ કવિ અને સ્વાતંત્ર્યસેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કર્યું. તેમને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમં...

ડિસેમ્બર 11, 2024 7:58 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા.. આ વર્ષે, કુલ 45 વ્યક્તિઓની  વિવિધ કેટેગરીમાં પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે જે તેમના મૂળભૂત વહીવટ અને સમુદાયના વિકાસમાં તેમની વ્યાપક સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે.  સમારંભ દરમિયાન, પંચાયતી રાજ મંત્ર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.