ડિસેમ્બર 11, 2024 6:32 પી એમ(PM)
6
આજે લોકસભામાં રેલવે સંશોધન વિધેયક 2024 ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું
આજે લોકસભામાં રેલવે સંશોધન વિધેયક 2024 ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું. આ વિધેયક રેલ્વે અધિનિયમ 1989માં સુધારો કરવા અને રેલ્વે બોર્ડની સત્તા અને તેની સ્વતંત્ર કામગીરીને વધારવા માંગે છે. આ વિધેયક દ્વારા રેલવે અધિનિયમ 1989માં ભારતીય રેલવે બોર્ડ અધિનિયમ 1905ની તમામ જોગવાઈઓનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ ...