ડિસેમ્બર 15, 2024 6:36 પી એમ(PM)
12
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માઓવાદીઓને શસ્ત્રો છોડીને સમાજની મુખ્ય ધારામાં જોડાવા અપીલ કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માઓવાદીઓને શસ્ત્રો છોડીને સમાજની મુખ્ય ધારામાં જોડાવા અપીલ કરી છે. રાયપુરમાં છત્તીસગઢ પોલીસને પ્રતિષ્ઠિત ‘પ્રેસિડન્ટસકલર’ અર્પણ કરવાના કાર્યક્રમમાં સંબોધતા,શ્રી. શાહે કહ્યું કે છત્તીસગઢ પોલીસ છત્તીસગઢને નક્સલમુક્ત બનાવવાના કેન્દ્ર સરકારના સંકલ્પને પૂર્ણ કરવા માટે સં...