રાષ્ટ્રીય

ડિસેમ્બર 15, 2024 6:36 પી એમ(PM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માઓવાદીઓને શસ્ત્રો છોડીને સમાજની મુખ્ય ધારામાં જોડાવા અપીલ કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માઓવાદીઓને શસ્ત્રો છોડીને સમાજની મુખ્ય ધારામાં જોડાવા અપીલ કરી છે. રાયપુરમાં છત્તીસગઢ પોલીસને પ્રતિષ્ઠિત ‘પ્રેસિડન્ટસકલર’ અર્પણ કરવાના કાર્યક્રમમાં સંબોધતા,શ્રી. શાહે કહ્યું કે છત્તીસગઢ પોલીસ છત્તીસગઢને નક્સલમુક્ત બનાવવાના કેન્દ્ર સરકારના સંકલ્પને પૂર્ણ કરવા માટે સં...

ડિસેમ્બર 15, 2024 6:34 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે.લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આકાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએપ અથવા M...

ડિસેમ્બર 15, 2024 6:34 પી એમ(PM)

views 9

બ્રિસ્બેનમાં ગાબા ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસનીરમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 405 રન બનાવ્યા

બ્રિસ્બેનમાં ગાબા ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસનીરમતના અંતે  ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 405 રન બનાવ્યા હતા.સ્ટીવન સ્મિથ અને ટ્રેવિસ હેડેસદી ફટકારી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 241 રનની ભાગીદારીથઈ હતી. . ટ્રેવિસ હેડે શ્રેણીમાં સતત બીજી સદી ફટ...

ડિસેમ્બર 15, 2024 2:38 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ અને કાર્યો દેશની એકતા અને અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવામાં દ...

ડિસેમ્બર 15, 2024 2:36 પી એમ(PM)

views 7

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર-રાષ્ટ્રીય હવાઈમથકને ઊર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે ભારત સરકારનો પુરસ્કાર એનાયત કરાયો

ગુજરાતના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતર-રાષ્ટ્રીય હવાઈમથક SVPIને તેની ઊર્જા કાર્યક્ષમતામાં નવીન અભિગમ માટે ભારત સરકાર દ્વારા પુરસ્કાર એનાયત કરાયો છે. નેશનલ એનર્જી કન્ઝર્વેશન ખાતે સંરક્ષણ પુરસ્કાર 2024 NECAમાં સર્ટિફિકેટ ઑફ મેરિટ જીતીને આ હવાઈમથકે આગવી ઓળખ બનાવી છે. તેમજ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળ...

ડિસેમ્બર 15, 2024 2:34 પી એમ(PM)

views 14

સમગ્ર દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવામાં આવશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, એક વર્ષમાં એક હજાર નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. શ્રી શાહે છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલા રાષ્ટ્રપતિ ધ્વજ અલંકરણ સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું. તેમને રાયપુરની પોલીસ પરેડ પરિસરમાં છ...

ડિસેમ્બર 15, 2024 2:32 પી એમ(PM)

views 8

મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ઔદ્યોગિક ઉત્પાદનમાં 16 ટકા અને GDPમાં 8 ટકાથી વધુ યોગદાન સાથે ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘વિકસિત ભારતના લક્ષ્યાંકને અનુરૂપ વર્ષ 2047 સુધીમાં વિકસિત ગુજરાતની વ્યૂહરચના તૈયાર કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં 16 ટકા અને જીડીપી એટલે કે, કુલ ઘરેલું ઉત્પાદનમાં 8 ટકાથી વધુના યોગદાન સાથે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાન પર છે....

ડિસેમ્બર 15, 2024 2:30 પી એમ(PM)

views 9

લોકસભામાં આવતીકાલે એક દેશ, એક ચૂંટણી સાથે સંબંધિત બે ખરડા રજૂ કરાશે

લોકસભામાં આવતીકાલે એક દેશ, એક ચૂંટણી સાથે સંબંધિત બે ખરડા રજૂ કરાશે આ માટે કેન્દ્ર સરકાર બંને ખરડાને સૂચિબદ્ધ કર્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બંધારણ (129મા સુધારા) ખરડો અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) ખરડો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ...

ડિસેમ્બર 15, 2024 2:30 પી એમ(PM)

views 7

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસે

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસે ગ્વાલિયર પહોંચશે. શ્રી ધનખડ મહારાજવાડામાં જીએસઆઈ ભૂ-વિજ્ઞાન સંગ્રહાલયનું ઉદ્ઘાટન અને જીવાજી વિશ્વ-વિદ્યાલયમાં મહારાજ શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાનું અનાવરણ કરશે. આ અંગે જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, ગ્વાલિયરના જીએસઆઈ દ્વારા તૈય...

ડિસેમ્બર 15, 2024 2:28 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્યસચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્યસચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે. શુક્રવારથી શરૂ થયેલી આ પરિષદમાં પ્રધાનમંત્રી આજે સંબોધન કરશે. આ પરિષદનો ઉદ્દેશ રાજ્યો સાથે મળીને એક સામાન્ય વિકાસ કાર્યસૂચિનું મૂલ્યાંકન અને અમલ કરવાનો છે. પરિષદનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.