રાષ્ટ્રીય

ડિસેમ્બર 15, 2024 8:38 એ એમ (AM)

views 14

બોર્ડર ગાવસ્કર ક્રિકેટ ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાએ છેલ્લા સમાચાર મળયા ત્યાં સુધી 3 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા છે.

બોર્ડર ગાવસ્કર ક્રિકેટ ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયાએ છેલ્લા સમાચાર મળયા ત્યાં સુધી 3 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા છે. આ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ કોઈપણ નુકશાન વિના 28 રન બનાવ્યા હતા. પાંચ મેચની શ્રેણી હા...

ડિસેમ્બર 15, 2024 8:36 એ એમ (AM)

views 9

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે ક્ષય રોગ જાગૃતિ માટે યોજાયેલ મૈત્રી ક્રિકેટ મેચના મુખ્ય અતિથિ હશે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે ક્ષય રોગ જાગૃતિ માટે યોજાયેલ મૈત્રી ક્રિકેટ મેચના મુખ્ય અતિથિ હશે. તેમાં તમામ રાજકીય પક્ષોના પસંદગીના સાંસદો ભાગ લેશે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને હમીરપુરના લોકસભા સાંસદ અનુરાગ સિંહ ઠાકુરના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે શ્રીબિરલાને આ મૈત્રીપૂર્ણ મેચમાં ભાગ લેવા આમંત્રણ...

ડિસેમ્બર 15, 2024 8:30 એ એમ (AM)

views 9

સૈન્યના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જાપાનમાં આયોજિત બીજી આર્મી પરિષદમાં વર્ચ્યુઅલ સંબોધનમાં બહુરાષ્ટ્રીય સંરક્ષણ સહયોગ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો.

સૈન્યના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જાપાનમાં આયોજિત બીજી આર્મી પરિષદમાં વર્ચ્યુઅલ સંબોધનમાં બહુરાષ્ટ્રીય સંરક્ષણ સહયોગ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની સુરક્ષા અને વ્યૂહાત્મક પરિપ્રેક્ષ્ય પર પ્રકાશ પાડ્યો હતો.. આ પરિષદમાં જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન...

ડિસેમ્બર 15, 2024 8:29 એ એમ (AM)

views 10

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એવા આરોપોને ફગાવી દીધા છે કે વન નેશન, વન ઇલેક્શન વિધેયક સંઘવાદના સિદ્ધાંતોને નબળા પાડે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એવા આરોપોને ફગાવી દીધા છે કે વન નેશન, વન ઇલેક્શન વિધેયક સંઘવાદના સિદ્ધાંતોને નબળા પાડે છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થવી એ નવી વાત નથી. શ્રી શાહે કહ્યું કે, આ દેશમાં ત્રણ ચૂંટણીઓ વન નેશન વન ઈલેક્શન પદ્ધતિ ...

ડિસેમ્બર 15, 2024 8:28 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બંધારણ દેશની એકતાનો મુખ્ય આધારસ્તંભ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે બંધારણ દેશની એકતાનો મુખ્ય આધારસ્તંભ છે. બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા તેમણે કહ્યું કે ભારતીય લોકશાહી વિશ્વ માટે પ્રેરણારૂપ છે. લોકસભામાં ભારતના બંધારણના 75 વર્ષની ભવ્ય યાત્રા પર ચર્ચા 15 કલાકથી વધુ ચાલી હતી. ગઈકાલે બે દિવસની લાંબી ...

ડિસેમ્બર 15, 2024 8:27 એ એમ (AM)

views 9

સરકારે એક રાષ્ટ્ર, એક ચૂંટણી સાથે સંબંધિત બે વિધેયક લોકસભામાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે.

સરકારે એક રાષ્ટ્ર, એક ચૂંટણી સાથે સંબંધિત બે વિધેયક લોકસભામાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યા છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ બંધારણ (129મો સુધારો) વિધેયક અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) વિધેયક રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે લોકસભા અને રાજ્ય વિધાનસભા...

ડિસેમ્બર 15, 2024 8:24 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અગ્ર સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અગ્ર સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરશે. શ્રી મોદીએ ગઈકાલે આ પરિષદમાં અધ્યક્ષતા કરી હતી. આ ત્રણ દિવસીય પરિષદનો શુક્રવારથી પ્રારંભ થયો હતો. તેનો ઉદ્દેશ રાજ્યો સાથે મળીને એક સામાન્ય વિકાસ કાર્યસૂચિનું મૂલ્યાંકન અને અમલ કરવાનો છે. પરિષદનો ઉદ્દેશ્ય ક...

ડિસેમ્બર 14, 2024 7:19 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને દેશની એકતાનો આધારસ્તંભ ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણને દેશની એકતાનો આધારસ્તંભ ગણાવીને જણાવ્યું છે કે, તેમની સરકારની નીતિઓ દેશની એકતા વધુ મજબૂત બનાવવા માટેની છે. આજે લોકસભામાં બંધારણના 75 નિમિત્તે યોજાયેલા ખાસ ચર્ચા સત્રમાં જવાબ આપતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. દેશની એકતા મજબુત બનાવવા એનડીએ સરકારે જમ્મુ અને કાશ્મીરમાં...

ડિસેમ્બર 14, 2024 7:17 પી એમ(PM)

views 14

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પર્યાવરણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા અનુરોધ કર્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પરાળી બાળવાથી ઉભી થતી પર્યાવરણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા અને આ બાબત વ્યક્તિઓ ઉપર નહીં છોડવા અનુરોધ કર્યો છે. આજે દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા જતન પુરસ્કાર સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે કુદરતના સંસાધનોનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો હતો. શ્રી ધનખડે પર્યાવરણન...

ડિસેમ્બર 14, 2024 7:15 પી એમ(PM)

views 15

વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતીય અવકાશ અર્થતંત્રનું 8થી9 ટકા યોગદાન: કેન્દ્રીય મંત્રી

ભારતે વૈશ્વિક ધોરણોના આધારે અવકાશ ક્ષેત્રને વિકસાવવાના પ્રયાસો હાથ ધર્યા છે અને આ ક્ષેત્રનું અર્થતંત્ર આગામી દસ વર્ષમાં ત્રણ ગણું વધે તેવી સંભાવના છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં ખાનગી પ્રસાર માધ્યમો દ્વારા યોજાયેલ આર્થિક સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.