રાષ્ટ્રીય

ડિસેમ્બર 16, 2024 7:43 પી એમ(PM)

views 9

રાજ્યસભામાં આજે બંધારણના 75 વર્ષની ગૌરવ પૂર્ણ યાત્રા પર બે દિવસની ચર્ચાનો પ્રારંભ થયો છે

રાજ્યસભામાં આજે બંધારણના 75 વર્ષની ગૌરવ પૂર્ણ યાત્રા પર બે દિવસની ચર્ચાનો પ્રારંભ થયો છે. ચર્ચાની શરૂઆત કરતા કેન્દ્રીયનાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ભારતનું બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણછે. સુશ્રી સીતારમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે તેણે પરિવાર અને વંશને મદદ કરવામાટે બંધારણમાં સૌથી વ...

ડિસેમ્બર 16, 2024 7:42 પી એમ(PM)

views 10

શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે

શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, દેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે. લોકસભામાં પ્રશ્નકાળમાંશ્રી માંડવિયાએ જણાવ્યું કે, 15થી 29 વર્ષની વયજૂથનાં યુવાનોમાં રોજગારીનું પ્રમાણ સૂચવતો કામદાર વસ્તી ગુણોત્તરવર્ષ 2020-21માં 36 ટકા હતો, જે 2023-24માં વધીને...

ડિસેમ્બર 16, 2024 7:41 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાનની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાનની મુલાકાત લેશે. શ્રી મોદી રાજસ્થાન સરકારની એક વર્ષની સમાપ્તિ પ્રસંગેઆયોજિત ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી જયપુર ખાતે 46 હજાર 300 કરોડ રૂપિયાથી વધુની ઉર્જા, માર્ગ, રેલ્વે અને પાણી સંબંધિત 24 યોજનાઓનું ઉદ્ઘાટન અને શિ...

ડિસેમ્બર 16, 2024 7:40 પી એમ(PM)

views 9

સુવિખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રેઅમેરિકામાં નિધન થયું છે

સુવિખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રેઅમેરિકામાં નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. તેમના પરિવારજનોના સૂત્રોના જણાવ્યામુજબ, સ્વર્ગસ્થ ઝાકીર હૂસૈનમધુપ્રમેહ સંબંધિત સમસ્યાથી પીડાતા હતા. આ અગાઉ તેમને સાન ફ્રાન્સિસ્કૉની એકહૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઝાકીર હૂસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં ...

ડિસેમ્બર 16, 2024 2:23 પી એમ(PM)

views 5

રાજ્યસભામાં આજે બંધારણના 75 વર્ષની ગૌરવ પૂર્ણ ઉજવણીની ચર્ચા શરૂ થઈ છે

રાજ્યસભામાં આજે બંધારણના 75 વર્ષની ગૌરવ પૂર્ણ ઉજવણીની ચર્ચા શરૂ થઈ છે. આ વિશષ ચર્ચાની શરૂઆત કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણે કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતનું બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણ છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ સ્થગિત કરીને બંધારણ પર વિશેષ ચર્ચા શરૂ થઇ હતી. ચર્ચાની શરૂઆત કરતા, સુશ્રી ...

ડિસેમ્બર 16, 2024 2:22 પી એમ(PM)

views 5

કેન્દ્ર સરકારે જણાવ્યું કે, ઉદ્યમ પૉર્ટલ પર 5 કરોડ 50 લાખથી વધુ સુક્ષ્મ, લઘુ મધ્યમ ઉદ્યોગ- MSMEની નોંધણી થઈ છે

કેન્દ્ર સરકારે જણાવ્યું કે, ઉદ્યમ પૉર્ટલ પર 5 કરોડ 50 લાખથી વધુ સુક્ષ્મ, લઘુ મધ્યમ ઉદ્યોગ- MSMEની નોંધણી થઈ છે. આ પૉર્ટલ એક ઑનલાઈન પ્રણાલિ છે, જેમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો જાતે નોંધણી કરાવી શકે છે. લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, ‘ભારતીય અર્...

ડિસેમ્બર 16, 2024 2:21 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન- EVM પર પ્રશ્ન ઉઠાવવા બદલ કૉંગ્રેસની ટિકા કરી છે

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન- EVM પર પ્રશ્ન ઉઠાવવા બદલ કૉંગ્રેસની ટિકા કરી છે. સંસદ ભવનની બહાર માધ્યમો સાથેવાત કરતા શ્રી જોષીએ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઑમર અબ્દુલ્લા દ્વારા EVM અંગે કૉંગ્રેસના વલણની ટિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ‘કેટલાક વિપક્ષીદળ પણ મુખ્ય વિપક્...

ડિસેમ્બર 16, 2024 2:20 પી એમ(PM)

views 6

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે આત્મનિર્ભરતા અને લશ્કરી તત્પરતાને ધ્યાનમાં રાખીને દેશની સંરક્ષણ સંપત્તિને સમૃદ્ધ બનાવવી જોઈએ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે આત્મનિર્ભરતા અને લશ્કરી તત્પરતાને ધ્યાનમાં રાખીને દેશની સંરક્ષણ સંપત્તિને સમૃદ્ધ બનાવવી જોઈએ. શ્રી ધનખડે નવી દિલ્હીમાં 7મા સંરક્ષણ સંપદા દિવસ નિમિત્તે કહ્યું છે કે જમીનનો મહત્તમ યોગ્ય ઉપયોગ થવો જોઈએ. તેમણે કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ માટે જમીનનું...

ડિસેમ્બર 16, 2024 2:20 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત પ્રવાસે આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકે સાથે નવી દિલ્હીમાં દ્વિપક્ષી સંવાદ કર્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત પ્રવાસે આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકે સાથે નવી દિલ્હીમાં દ્વિપક્ષી સંવાદ કર્યો હતો. બંને નેતાઓએ બંને દેશના સહયોગમાં થયેલા વિકાસની સમીક્ષા કરી હતી. ઉપરાંત દ્વિપક્ષી સહયોગ વધારવા પણ ચર્ચા કરવામાં આવી. આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી દિસાનાયકે...

ડિસેમ્બર 16, 2024 2:19 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસના અવસર પર કહ્યું કે આ દિવસે વર્ષ 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપનારા બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું દેશ સન્માન કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય દિવસના અવસર પર કહ્યું કે આ દિવસે વર્ષ 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપનારા બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું દેશ સન્માન કરે છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રીમોદીએ કહ્યું કે સૈનિકોના નિઃસ્વાર્થ સમર્પણ અને અતૂટ સંકલ્પે દેશનું રક્ષણ કર્યું અને ગૌરવ અપાવ્યું. ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.