રાષ્ટ્રીય

ડિસેમ્બર 17, 2024 6:42 પી એમ(PM)

views 5

ભારત મેડિકલ ટુરિઝમના સસ્તા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે,ભારત મેડિકલ ટુરિઝમના સસ્તા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને આ પ્રગતિમાં ડોકટરો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ આજે આંધ્રપ્રદેશમાં AIIMS મંગલાગિરીના દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ્યાં હતાં. રાષ્ટ્રપતિ મુર્મુએ માનવતાની સેવા કરવાના માર્ગ તરીકે તબીબી વ્યવસાયની પ...

ડિસેમ્બર 17, 2024 5:25 પી એમ(PM)

views 6

સરકારે કોસ્ટલ પોલીસની તાલીમ, ક્ષમતા નિર્માણ અને આધુનિકીકરણ માટે ઘણા પગલાં લીધા છે :ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે, સરકારે કોસ્ટલ પોલીસની તાલીમ, ક્ષમતા નિર્માણ અને આધુનિકીકરણ માટે ઘણા પગલાં લીધા છે. આજે લોકસભામાં જવાબ આપતા, શ્રી રાયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દરિયાઈ જોખમો સામે દરિયાકાંઠાના વિસ્તારોની સુરક્ષાને મજબૂત કરવા માટે કોસ્ટલ સિક્યુરિટી સ્કીમ લાગુ કરી છે...

ડિસેમ્બર 17, 2024 5:21 પી એમ(PM)

views 5

ભારત વિશ્વમાં સ્માર્ટફોનનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર બન્યો

ભારત વિશ્વમાં સ્માર્ટફોનનો 3જો સૌથી મોટો નિકાસકાર બની ગયો છે, જે 2019માં 23મા ક્રમે હતો. દેશની સ્માર્ટફોનની નિકાસ નવેમ્બર 2024માં 20 હજાર કરોડ રૂપિયાના આંકને વટાવી ગઈ છે. એક સમાચાર લેખને ટાંકીને  ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સિધ્ધિન...

ડિસેમ્બર 17, 2024 5:29 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનને 46,300 કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓની ભેટ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જયપુરમાં 46 હજાર 300 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઊર્જા, માર્ગ, રેલ્વે અને પાણી સંબંધિત 24 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ આજે રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારના એક વર્ષની સમાપ્તિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે 11,000 કરોડ રૂપિયા...

ડિસેમ્બર 17, 2024 3:10 પી એમ(PM)

views 7

લોકસભામાં આજે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું બીલ રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

એક રાષ્ટ્ર એક ચુંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ ગૃહમાં બંધારણ (129મો સુધારો) બિલ અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) બિલ રજૂ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. બંને બિલ ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ છે. જોકે આ બિલ મામલે શાસક ...

ડિસેમ્બર 17, 2024 6:14 પી એમ(PM)

views 9

રાજ્યસભામાં આજે બંધારણનાં ગૌરવશાળી 75 વર્ષ પરની વિશેષ ચર્ચાનો પુનઃ પ્રારંભ થયો હતો

રાજ્યસભામાં આજે બંધારણનાં ગૌરવશાળી 75 વર્ષ પરની વિશેષ ચર્ચાનો પુનઃ પ્રારંભ થયો હતો. ચર્ચામાં ભાગ લેતા ગૃહના નેતા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ જણાવ્યું કે,ભારત સૌથી મોટી લોકશાહી હોવાની સાથે સાથે લોકશાહીની જનની છે. તેમણે જણાવ્યું કે, ભારતીય નૈતિકતા મુજબ, લોકશાહીમાં સ્વતંત્રતા, સ્વીકાર્...

ડિસેમ્બર 17, 2024 3:06 પી એમ(PM)

views 6

ખેડૂતોની આવક વધારવા માટે સરકારે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરી

ખેડૂતોની આવક વધારવા માટે સરકારે છ મુદ્દાની વ્યૂહરચના તૈયાર કરી છે. આજે લોકસભામાં જવાબ આપતાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે ખેડૂતોની આવક 2002-03માં પ્રતિ માસ 2 હજાર 115 રૂપિયાથી વધીને 2018-19માં દસ હજાર 218 રૂપિયા પ્રતિ માસ થઇ છે. મંત્રીએ ઉમેર્યું હતું કે સરકારની છ મુ...

ડિસેમ્બર 17, 2024 3:04 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પાંચ દિવસના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પાંચ દિવસના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન તેઓ આંધ્રપ્રદેશમાં મંગલાગિરી એઈમ્સ અને સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમના દીક્ષાંત સમારોહમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિકંદરાબાદની ડિફેન્સ મેનેજમેન્ટ કોલેજમાં રાષ્ટ્રપતિ ધ...

ડિસેમ્બર 17, 2024 3:03 પી એમ(PM)

views 5

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ મંગળવાર’ અભિયાનને લીલી ઝંડી આપી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં 'ફિટ ઈન્ડિયા સાયકલિંગ મંગળવાર' અભિયાનને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો ઉદ્દેશ્ય એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારો કરવા માટે જાગૃતિ લાવવાનો છે. સાથોસાથ એક સ્વસ્થ અને હરિયાળા ભારતનું નિર...

ડિસેમ્બર 17, 2024 3:00 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી મોદીએ આજે કર્ણાટકના જાણીતા પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના જાણીતા પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે તેમણે પોતાનું જીવન પ્રકૃતિનું સંવર્ધન કરવા, હજારો રોપાઓ વાવવા અને પર્યાવરણની જાળવણી માટે સમર્પિત કર્યું છે. તેમણે ઉમેર્યું ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.