રાષ્ટ્રીય

નવેમ્બર 29, 2024 6:24 પી એમ(PM) નવેમ્બર 29, 2024 6:24 પી એમ(PM)

views 2

દક્ષિણ પશ્ચિમ બંગાળનાં અખાતમાં આજે બપોરે ચક્રવાતી તોફાન ફેંજલ રચાયું છે

દક્ષિણ પશ્ચિમ બંગાળનાં અખાતમાં આજે બપોરે ચક્રવાતી તોફાન ફેંજલ રચાયું છે. સ્થાનિક હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે ચક્રવાતી દબાણ આવતી કાલે બપોરે મહાબલિપુરમ અને કરાઇકલ વચ્ચે ટકરાશે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે કુલ બે હજાર 229 પુર રાહત શિબિર બનાવવામાં આવી છે. તામિલનાડુનાં નવ જિલ્લા માટે ઓરેન્જ...

નવેમ્બર 29, 2024 6:19 પી એમ(PM) નવેમ્બર 29, 2024 6:19 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના વંશજ મંગલ મુંડાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના વંશજ મંગલ મુંડાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે, મંગલ મુંડાનાં નિધનથી માત્ર તેમનાં પરિવારને જ નહીં, પણઝારખંડનાં આદિવાસી સમુદાયને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે.

નવેમ્બર 29, 2024 6:14 પી એમ(PM) નવેમ્બર 29, 2024 6:14 પી એમ(PM)

views 2

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન- UGC સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી અભ્યાસક્રમ લંબાવવાનો કેટૂંકો કરવાનો વિકલ્પ આપશે

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન- UGC સ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રી અભ્યાસક્રમ લંબાવવાનો કેટૂંકો કરવાનો વિકલ્પ આપશે. યુજીસીએ એક્સિલરેટેડ ડિગ્રી પ્રોગ્રામ અને એક્સ્ટેન્ડેડ ડિગ્રી પ્રોગ્રામ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-SOPને મંજૂરી આપી છે.UGC ના ચેરમેન એમ જગદેશ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે,એક્સિ...

નવેમ્બર 29, 2024 6:07 પી એમ(PM) નવેમ્બર 29, 2024 6:07 પી એમ(PM)

views 3

પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો હેતુદેશમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવાનો છે : આરોગ્ય મંત્રી જગત પ્રકાશનડ્ડા

આરોગ્ય મંત્રી જગત પ્રકાશનડ્ડાએ જણાવ્યું છે કે, પીએમ આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો હેતુ દેશમાં આરોગ્ય સેવાઓની પહોંચ અને જાહેર આરોગ્ય માળખાને મજબૂત કરવાનો છે. લોકસભામાં પૂરક પ્રશ્નનો જવાબ આપતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે,આ કાર્યક્રમનો હેતુ પ્રાથમિક ગૌણ અને પ્રાદેશિક આરોગ્ય સંભાળ માટે ગુણવત્...

નવેમ્બર 29, 2024 10:03 એ એમ (AM) નવેમ્બર 29, 2024 10:03 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે જશે. ભુવનેશ્વર ખાતે અખિલ ભારતીય મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની પરિષદ સહિતના વિવિધ કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી હાજરી આપશે.. લોક સેવા ભવન ખાતે આજથી 3 દિવસીય સંમેલન શરૂ થશે. આ પરિષદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા ...

નવેમ્બર 29, 2024 10:02 એ એમ (AM) નવેમ્બર 29, 2024 10:02 એ એમ (AM)

views 2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ, વિદ્રોહ અને નાર્કોટિક્સ સામે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ, ડાબેરી ઉગ્રવાદ, વિદ્રોહ અને નાર્કોટિક્સ સામે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે વિદાય સમારંભને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, કેન્દ્ર સરકારની મક્કમ નીતિઓએ ઇચ્છિત પરિણામ આ...

નવેમ્બર 29, 2024 10:01 એ એમ (AM) નવેમ્બર 29, 2024 10:01 એ એમ (AM)

views 4

કેન્દ્રીય ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ નવી દિલ્હીમાં ઓફશોર મિનરલ બ્લોકની હરાજીના પ્રથમ તબક્કાની શરૂઆત કરી છે

કેન્દ્રીય ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીએ નવી દિલ્હીમાં ઓફશોર મિનરલ બ્લોકની હરાજીના પ્રથમ તબક્કાની શરૂઆત કરી છે. અરબી સમુદ્ર અને આંદામાન સમુદ્રમાં ફેલાયેલા 13 ખનિજ બ્લોક્સનો આ હરાજીમાં સમાવેશ થાય છે, જેમાં રેતી, ચૂનો-કાદવ અને પોલિમેટાલિક નોડ્યુલ્સ અને ક્રસ્ટ્સ જેવા ખનિજોનું મિશ્રણ છે. આ ખનિજો ઈન્ફ્રાસ્ટ...

નવેમ્બર 29, 2024 10:00 એ એમ (AM) નવેમ્બર 29, 2024 10:00 એ એમ (AM)

views 2

એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા

મહારાષ્ટ્રના રખેવાળ સરકારના મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદે, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCPના વડા અજિત પવાર ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જગ...

નવેમ્બર 28, 2024 8:06 પી એમ(PM) નવેમ્બર 28, 2024 8:06 પી એમ(PM)

views 7

સર્વોચ્ચ અદાલતે દિલ્હીની હવાની ખૂબ જ ખરાબ ગુણવત્તાના પડકારને પહોંચી વળવા અત્યારે અમલમાં મૂકાયેલ ચોથા દરજ્જાની પ્રતિભાવ કાર્ય યોજના- GRAP ને આગામી બીજી ડિસેમ્બર સુધી યથાવત રાખવાનો આદેશ આપ્યો છે

સર્વોચ્ચ અદાલતે દિલ્હીની હવાની ખૂબ જ ખરાબ ગુણવત્તાના પડકારને પહોંચી વળવા અત્યારે અમલમાં મૂકાયેલ ચોથા દરજ્જાની પ્રતિભાવ કાર્ય યોજના- GRAP ને આગામી બીજી ડિસેમ્બર સુધી યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ અભય ઓખ અને ઓગસ્ટાઇન જયોર્જની બેંચે તેમના આદેશમાં જણાવ્યું છે કે, સર્વોચ્ચ અદાલત ...

નવેમ્બર 28, 2024 8:04 પી એમ(PM) નવેમ્બર 28, 2024 8:04 પી એમ(PM)

views 4

કેન્દ્ર સરકારે રાષ્ટ્રિય સ્વચ્છ વાયુ કાર્યક્રમ- NCAP હેઠળ હાથ ધરેલા પ્રયાસોના કારણે 130 શહેરો પૈકી 97 શહેરોની હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે

કેન્દ્ર સરકારે રાષ્ટ્રિય સ્વચ્છ વાયુ કાર્યક્રમ- NCAP હેઠળ હાથ ધરેલા પ્રયાસોના કારણે 130 શહેરો પૈકી 97 શહેરોની હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે. પર્યાવરણ રાજયમંત્રી કિર્તીવર્ધનસિંહે આજે રાજયસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017-18ની સરખામણીએ 55 શહેરોમાં વર્ષ 2023-24માં હવાના...