રાષ્ટ્રીય

ડિસેમ્બર 26, 2024 9:44 એ એમ (AM)

views 7

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગઇકાલે 10 હજારથી વધુ નવી સ્થાપિત બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી સંસ્થાઓને રાષ્ટ્રને સમર્પિત કરી

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગઇકાલે 10 હજારથી વધુ નવી સ્થાપિત બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી સંસ્થાઓને રાષ્ટ્રને સમર્પિત કરી છે. શ્રી શાહે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં નવી રચાયેલી સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્રો, રુપે કિસાન ક્રેડિટ કાર્ડ્સ અને માઇક્રો એટીએ...

ડિસેમ્બર 26, 2024 9:20 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ 56 લાખથી વધુ સંપત્તિ કાર્ડનું વિતરણ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ 56 લાખથી વધુ સંપત્તિ કાર્ડનું વિતરણ કરશે. આ યોજના હેઠળ, ગ્રામીણ વિસ્તારોમાં સંપત્તિના માલિકોને જમીનના દસ્તાવેજો અપાશે. પંચાયતીરાજ મંત્રાલયે જણાવ્યું કે સ્વામિત્વ યોજનાથી જમીન માલિકોને માલિકીનો પુરાવો મળશે, જેનાથી તેઓ સંપત્તિનું મુદ્રીકરણ કરી શ...

ડિસેમ્બર 26, 2024 9:05 એ એમ (AM)

views 24

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સુપોષિત ગ્રામ પંચાયત અભિયાનનો પ્રારંભ કરાવશે. જેનો ઉદેશ્ય પોષણ સંબંધિત સેવાઓના સુદઢ અમલીકરણ અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને સુખાકારીમાં વધારો કરવાનો છે. આ ક...

ડિસેમ્બર 26, 2024 8:59 એ એમ (AM)

views 23

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં અસાધારણ સિદ્ધિઓ માટે 17 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં અસાધારણ સિદ્ધિઓ માટે 17 બાળકોને ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરશે. 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના બાળકોને આ પુરસ્કારો 7 શ્રેણીમાં એનાયત કરાશે. કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમતગમત અને પર્યાવરણમાં ...

ડિસેમ્બર 25, 2024 8:05 પી એમ(PM)

views 15

નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને આજે NDA નેતાઓની બેઠક યોજાઈ હતી

નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસ સ્થાને આજે NDA નેતાઓની બેઠક યોજાઈ હતી.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ, ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામી, પંચાયતીરાજ મંત્રી રાજીવ ...

ડિસેમ્બર 25, 2024 8:03 પી એમ(PM)

views 14

એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઇઝેશન-EPFO એ ઓક્ટોબર મહિનામાં નવા 13 લાખ 41 હજાર સભ્યોનો ચોખ્ખો ઉમેરો કર્યો છે

એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઇઝેશન-EPFOએ ઓક્ટોબર મહિનામાં નવા 13 લાખ 41 હજાર સભ્યોનો ચોખ્ખો ઉમેરો કર્યો છે, જે રોજગારીમાં વધારો અને કર્મચારીઓમાં વધતી જતી જાગૃતિ સૂચવે છે એમ શ્રમ અને રોજગાર મંત્રાલયે પ્રસિધ્ધ કરેલા નિવેદનમાં જણાવ્યું છે.ઈપીએફઓએ ઓક્ટોબર મહિનામાં 7 લાખ 50 હજાર નવા સભ્યો ઉમેર્યા હતા...

ડિસેમ્બર 25, 2024 8:01 પી એમ(PM)

views 12

ઝડપી બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ્સમાં 904 પોઇન્ટ મેળવીને રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી

ભારતના અગ્રણી ઝડપી બોલર જસપ્રિત બુમરાહે આઇસીસી મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ્સમાં 904 પોઇન્ટ મેળવીને મોટી સિધ્ધિ મેળવી છે. આ સાથે બુમરાહે સ્પિનર રવિચંદ્રન અશ્વિનની બરાબરી કરી છે. આઇસીસીનાં જણાવ્યા પ્રમાણે બુમરાહ પાસે આવતી કાલથી શરૂ થઇ રહેલી મેલબોર્ન ટેસ્ટમાં આ વિક્રમને વટાવવાની તક છે. ઓસ્ટ્રેલિયા સામે...

ડિસેમ્બર 25, 2024 8:00 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં દેશની પ્રથમ બહુહેતુક કેન-બેતવા રાષ્ટ્રીય નદી જોડો યોજનાનું શિલારોપણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના 100મા જન્મદવિસે મધ્યપ્રદેશનાં ખજુરાહોમાં દેશની પ્રથમ મહત્વાકાંક્ષી અને બહુહેતુક કેન-બેંતવા રાષ્ટ્રીય નદી જોડો યોજનાનું શિલારોપણ કર્યું હતું.પ્રધાનમંત્રીએ દેશનાં પ્રથમ ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અ...

ડિસેમ્બર 25, 2024 2:22 પી એમ(PM)

views 9

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ખજૂરાહોમાં થોડીવારમાં અનેક વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં મધ્યપ્રદેશના ખજુરાહોમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે.મોદી કેન-બેતવા રિવર નેશનલ લિન્કિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના અંતર્ગત દેશની આ પ્રથમ નદી જોડો યોજના છે.અટલ બિહાર...

ડિસેમ્બર 25, 2024 2:11 પી એમ(PM)

views 9

ગોવામાં ક્રિસમસની ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

ગોવામાં ક્રિસમસની ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યપાલ પી. એસ. શ્રીધરન પિલ્લઈ અને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ આ અવસર પર ગોવા વાસીઓને શુભકામના આપી છે. મુખ્યમંત્રી એ કહ્યું કે, ઇસુએ આપણને શાંતિ, કરુણા, ક્ષમા અને ભાઇચારાનો સંદેશ આપ્યો છે.આ તકે અમારા ગોવાના સંવાદદાતા જણાવે છે ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.