રાષ્ટ્રીય

ડિસેમ્બર 24, 2024 2:09 પી એમ(PM)

views 16

વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં સ્માર્ટફોનની નિકાસ એક લાખ કરોડ રૂપિયાને પાર

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં સ્માર્ટફોનનું નિકાસ મૂલ્ય એક લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે.વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમને કારણે દેશમાં સ્માર્ટફોનની નિકાસમાં ગયા વર્ષની સરખામ...

ડિસેમ્બર 24, 2024 2:06 પી એમ(PM)

views 14

યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસમ – ULFAને ગેરકાયદેસર સંગઠન જાહેર કરવાના કારણ ચકાસવા ટ્રિબ્યુનલની રચના કરાઇ

યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ – ULFAને ગેરકાયદેસર સંગઠન તરીકે જાહેર કરવા માટે પૂરતું કારણ છે કે કેમ તે નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ ટ્રિબ્યુનલની રચના કરી છે. ટ્રિબ્યુનલ તેના જૂથો, પાંખો અને આગળના સંગઠનોની પણ તપાસ કરશે.ટ્રિબ્યુનલનું નેતૃત્વ ગૌહાટી હાઈકોર્ટના જસ્ટિસ માઈક...

ડિસેમ્બર 24, 2024 2:04 પી એમ(PM)

views 11

કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં સુશાસન પદયાત્રા યોજી

કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં સુશાસન પદયાત્રા યોજી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા.વડનગરના તાનારીરી મેદાન ખાતેથી માય ભારત સુશાસન દિવસ પદયાત્રા યોજાઈ હતી.આ પદયાત્રામાં સાત કિલોમીટર નીહતી. ...

ડિસેમ્બર 24, 2024 2:02 પી એમ(PM)

views 10

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશના ખજૂરાહોમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે.તેઓ ખજુરાહોમાં અનેકવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કરશે, જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના...

ડિસેમ્બર 24, 2024 1:59 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની બજેટ પૂર્વની બેઠકમાં દેશના અર્થશાસ્રીઓ સાથે બેઠકમાં ભાગ લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હી ખાતે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી હતી.આગામી બજેટ પૂર્વની બેઠક યોજાઇ હતી.જેમાં દેશના અર્થશાસ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.કેન્દ્રીય નાણામત્રી નિર્મલા સિતારમણની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રધાનમંત્રીએ વિવિધ આર્થિક મુદ્દાઓ અંગે અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરી હતી...

ડિસેમ્બર 24, 2024 9:37 એ એમ (AM)

views 17

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ચેન્નાઈ ખાતે 71મા વાર્ષિક કલા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગઇકાલે ચેન્નાઈ ખાતે 71મા વાર્ષિક કલા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. આર્ટ ફેસ્ટિવલને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં સંસ્કૃતિની એકીકૃત શક્તિ પર ભાર મૂક્યો હતો. શ્રી શેખાવતે કહ્યું કે સંસ્કૃતિ રાષ્ટ્રીય એકતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ...

ડિસેમ્બર 24, 2024 9:34 એ એમ (AM)

views 17

વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર આજથી છ દિવસની અમેરિકાની મુલાકાતે

વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકર આજથી છ દિવસની અમેરિકાની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમેરિકામાં તેમના સમકક્ષ નેતાઓને મળશે અને દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ડૉ. જયશંકર અમેરિકામાં ભારતીય કોન્સ્યુલ જનરલની કોન્ફરન્સની પણ અધ્યક્ષતા કરશે.

ડિસેમ્બર 24, 2024 9:33 એ એમ (AM)

views 13

પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું ગઇકાલે 90 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું

પ્રખ્યાત હિન્દી ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું ગઇકાલે 90 વર્ષની વયે લાંબી માંદગી બાદ નિધન થયું છે. શ્રી બેનેગલની ગણના સમાંતર સિનેમાના અગ્રણી દિગ્દર્શકોમાં થાય છે. શ્રી બેનેગલે અંકુર, મંડી, નિશાંત, જુનૂન, મંથન, ભૂમિકા, વેલકમ ટુ સજ્જનપુર, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ઝુબેદા, સરદારી બેગમ, મામ્મો અને સૂરજ કા...

ડિસેમ્બર 24, 2024 9:32 એ એમ (AM)

views 18

NIA એ પંજાબમાં આતંકવાદ સંબંધિત ષડયંત્ર કેસમાં ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહ અને ગેંગસ્ટર બચિત્તરસિંહના મુખ્ય સહયોગી જતિન્દર સિંહની મુંબઈથી ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ સંસ્થા - એનઆઈએએ પંજાબમાં આતંકવાદ સંબંધિત ષડયંત્ર કેસમાં ખાલિસ્તાની આતંકવાદી લખબીરસિંહ અને ગેંગસ્ટર બચિત્તરસિંહના મુખ્ય સહયોગી જતિન્દર સિંહની મુંબઈથી ધરપકડ કરી છે. NIA અનુસાર, ધરપકડ કરાયેલો આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો સભ્ય છે. વિદેશમાં રહેતા લખબીરે આ આતં...

ડિસેમ્બર 24, 2024 9:29 એ એમ (AM)

views 14

આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં ગ્રાહક ચળવળના મહત્વને ઉજાગર કરવા માટે દરવર્ષે 24 ડિસેમ્બરે ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશી આજેરાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત સમારોહની અધ્યક્ષતા કરશે.તેઓ આ પ્રસંગે ગ્રાહક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.