રાષ્ટ્રીય

ડિસેમ્બર 8, 2024 2:16 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 2:16 પી એમ(PM)

views 2

ઉત્તરાખંડમાં આજથી શિયાળુ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો

ઉત્તરાખંડમાં આજથી શિયાળુ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર ખાતે પવિત્ર યાત્રાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું, જ્યાં શિયાળાના મહિનાઓમાં ભગવાન કેદારનાથની મૂર્તિ રહે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિયાળુ ચારધામ યાત્રા નિકળતા યાત્રાળ...

ડિસેમ્બર 8, 2024 5:34 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 5:34 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહેલી પંચાયતી રાજ સંસ્થાઓનું સન્માન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 11 ડિસેમ્બરના રોજ નવી દિલ્હીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરી રહેલી પંચાયતી રાજ સંસ્થાઓનું સન્માન કરશે. વર્ષ 2022-23 માટે વિવિધ શ્રેણીઓ હેઠળ કુલ 45 પુરસ્કારોની પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કારો પંચાયત સ્તરના શાસન અને સામુદાયિક વિકાસમાં સિદ્ધિઓની વિશાળ શ્રેણીને પ્રતિબિંબિત કરે છે. આ વ...

ડિસેમ્બર 8, 2024 2:14 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 2:14 પી એમ(PM)

views 4

અમેરિકી રાજ્ય નેબ્રાસ્કાના ગવર્નર જીમ પિલેને ગઇકાલે લિંકનમાં સ્ટેટ મુખ્ય સંકુલમાં સ્થિત ગવર્નર ઓફિસમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

અમેરિકી રાજ્ય નેબ્રાસ્કાના ગવર્નર જીમ પિલેને ગઇકાલે લિંકનમાં સ્ટેટ મુખ્ય સંકુલમાં સ્થિત ગવર્નર ઓફિસમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સિઆટલમાં ભારતીય રાજદૂતના અધિકારક્ષેત્ર હેઠળના નવ રાજ્યોમાંથી કોઈપણ રાજ્યના મુખ્ય સંકુલમાં ગાંધીજીની આ પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સિઆટલમાં...

ડિસેમ્બર 8, 2024 2:12 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 2:12 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસ દ્વારા કેરળના આર્કબિશપ જ્યોર્જ કુવાકડની કાર્ડિનલ તરીકે નિમણૂકને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસ દ્વારા કેરળના આર્કબિશપ જ્યોર્જ કુવાકડની કાર્ડિનલ તરીકે નિમણૂકને ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે ભારત સરકારે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ મોકલ્યું ...

ડિસેમ્બર 8, 2024 2:10 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 2:10 પી એમ(PM)

views 8

બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી

બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી છે. એડિલેડ ઓવલ ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં યજમાન ટીમે તેની બીજી ઇનિંગમાં ભારતને 175 રનમાં આઉટ કર્યું હતું. આજે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 5 વિકેટે 128 રનથી ઈનિંગ ફરી શરૂ કરતા 12.5 ઓવરમાં 47 રનમાં બાકીની પાંચ વિકેટ ગુ...

ડિસેમ્બર 8, 2024 2:09 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 2:09 પી એમ(PM)

views 5

સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ રાજધાનીમાં બળવાખોરો ઘૂસ્યા હોવાની જાહેરાત બાદ દમાસ્કસ છોડી ગયા

સીરિયામાં વિદ્રોહી દળોએ રાજધાની દમિશ્ક પર કબજો કરવાનો દાવો કર્યો છે. તેમને સરકારી સુરક્ષા દળો તરફથી કોઈ પ્રતિકારનો સામનો કર્યો નથી. મીડિયા અહેવાલો અનુસાર સીરિયામાં 24 વર્ષ સુધી શાસન કર્યા બાદ રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ અસદ વિમાન દ્વારા કોઈ અજાણ્યા સ્થળે રવાના થયા છે. બ્...

ડિસેમ્બર 8, 2024 2:07 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 2:07 પી એમ(PM)

views 5

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે, અમેરિકન ડોલર સાથે સ્પર્ધા કરવા માટે નવા બ્રિક્સ ચલણ શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે, અમેરિકન ડોલર સાથે સ્પર્ધા કરવા માટે નવા બ્રિક્સ ચલણ શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. કતારમાં દોહા ફોરમને સંબોધતા તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોનો અમેરિકન ડોલરને નબળો પાડવાનો કોઈ ઈરાદો નથી. ડૉ. જયશંકરે એમ પણ કહ્યું કે બ્રિક્સ દેશો આ મુદ્દે એકમત નથી. એક અઠવાડિયા પહેલા...

ડિસેમ્બર 8, 2024 2:04 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 2:04 પી એમ(PM)

views 2

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, 2047 સુધીમાં ભારત વિશ્વના ટોચના 10 દરિયાઈ વેપારી દેશોમાં સામેલ થઈ જશે

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, 2047 સુધીમાં ભારત વિશ્વના ટોચના 10 દરિયાઈ વેપારી દેશોમાં સામેલ થઈ જશે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે ભારત બંદરોમાં માલવાહક પરિવહન માટે કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં ઝડપથી વધારો કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્...

ડિસેમ્બર 8, 2024 8:54 એ એમ (AM) ડિસેમ્બર 8, 2024 8:54 એ એમ (AM)

views 10

સીમા સુરક્ષા દળ BSF આજે જોધપુરમાં તેનો સાઈઠમો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે.

સીમા સુરક્ષા દળ BSF આજે જોધપુરમાં તેનો સાઈઠમો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રથમ વખત, સીમા સુરક્ષા દળ રાજસ્થાન સીમાંત મુખ્યાલય જોધપુરમાં સ્થાપન દિવસની પરેડનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષ સીમા સુરક્ષા દળનું હીરક જયંતી વર્ષ પ...

ડિસેમ્બર 8, 2024 8:52 એ એમ (AM) ડિસેમ્બર 8, 2024 8:52 એ એમ (AM)

views 3

ઇશાન વિસ્તાર વિભાગના મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, વિશ્વમાં વિકાસશીલ દેશોનું મહત્વ વધી રહ્યું છે.

ઇશાન વિસ્તાર વિભાગના મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, વિશ્વમાં વિકાસશીલ દેશોનું મહત્વ વધી રહ્યું છે. ત્યારે ઇશાન ભારત દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ગઈકાલે દિલ્હીમાં ઉજવાઇ રહેલા અષ્ટલક્ષ્મી મહોત્સવના ભાગરૂપે યોજાયેલા ચર્ચા સત્રમાં તેઓ બોલી રહ્યા હતા. શ્રી સિંધિયાએ જણાવ્યું કે, ક...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.